સુરતમાં 30 વિદ્યાર્થીઓને કારણ વગર LC આપતા શાળાના પ્રિન્સિપાલ સસ્પેન્ડ ! શિક્ષણ પ્રધાનની મોટી કાર્યવાહી

પાલનપોરની આ 318 નંબરની શાળાના આચાર્યને આ સમગ્ર મામલે બરતરફ કરવા આદેશ આપવામાં આવ્યા છે. તેમજ CRCના ૩ સભ્યોને નોટિસ આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ શાળા પ્રિન્સિપાલે યોગ્ય કારણ વગર જ LC આપી દીધાનો આક્ષેપ લાગ્યો હતો જે બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2024 | 1:00 PM

સુરત એક સાથે 30 વિદ્યાર્થીઓને LC આપી દેવાનો મામલો સામે આવ્યો હતો જેમાં TV9ના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. સુરતના પાલનપોરની શાળામાં વિદ્યાર્થી રજા પર જતા શાળાના પ્રિન્સિપાલે 30 બાળકોને LC આપી દીધી હતી. જે સમગ્ર મામલે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો અને વિરોધ પણ નોંધાવ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલાને Tv9ના અહેવાલ દ્વારા બહાર લાવવામાં આવતા જ શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ મોટી કાર્યવાહી હાથ ધરી છે.

કારણ વગર વિદ્યાર્થીઓને LC આપવી પ્રિન્સિપાલે ભારે પડી

સુરતના પાલનપોરની શાળામાં પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને યોગ્ય કારણ વગર જ LC આપી દીધી હતી. ત્યારે આ સમગ્ર મામલાની જાણ થતા જ સુરત શિક્ષણ સમિતિએ તપાસના આદેશ આપ્યા હતા અને મામલો ખરેખર સાચો બહાર આવતા સમગ્ર મામલે શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયા એક્શનમાં આવી ગયા છે અને તાત્કાલિક શાળા પ્રિન્સિપાલને બરતરફ કરવા આદેશ કર્યા છે.

શિક્ષણ પ્રધાને તાત્કાલિક પ્રિન્સિપાલને હટાવ્યા

પાલનપોરની આ 318 નંબરની શાળાના આચાર્યને આ સમગ્ર મામલે બરતરફ કરવા આદેશ આપવામાં આવ્યા છે. તેમજ CRCના ૩ સભ્યોને નોટિસ આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ શાળા પ્રિન્સિપાલે યોગ્ય કારણ વગર જ LC આપી દીધાનો આક્ષેપ લાગ્યો હતો જે બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ બાદ તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરીને શિક્ષણ પ્રધાને મહત્વનો દાખલો બેસાડ્યો છે.

Follow Us:
16 વર્ષના છોકરાએ જજને સામે આપ્યા શાનદાર જવાબો, watch video
16 વર્ષના છોકરાએ જજને સામે આપ્યા શાનદાર જવાબો, watch video
સીંગતેલના ભાવ ઘટ્યા તો અન્ય ખાદ્યતેલના ભાવમાં ઝીંકાયો વધારો - Video
સીંગતેલના ભાવ ઘટ્યા તો અન્ય ખાદ્યતેલના ભાવમાં ઝીંકાયો વધારો - Video
વડોદરામાં પૂર બાદ 19 હજાર મેટ્રિક ટન કચરાનો કરાયો નિકાલ - Video
વડોદરામાં પૂર બાદ 19 હજાર મેટ્રિક ટન કચરાનો કરાયો નિકાલ - Video
ક્રાઈમ બ્રાન્ચે 1 કિલોથી વધારે MD ડ્રગ્સ ઝડપ્યુ, પોલીસે 2ની કરી અટકાયત
ક્રાઈમ બ્રાન્ચે 1 કિલોથી વધારે MD ડ્રગ્સ ઝડપ્યુ, પોલીસે 2ની કરી અટકાયત
મહેસાણાના ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો, હાલ ડેમની જળસપાટી 615.22 ફૂટ
મહેસાણાના ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો, હાલ ડેમની જળસપાટી 615.22 ફૂટ
ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
આ રાશિના જાતકો આજે ગુસ્સા અને વાણી પણ નિયંત્રણ રાખવું
આ રાશિના જાતકો આજે ગુસ્સા અને વાણી પણ નિયંત્રણ રાખવું
ગુજરાતના આ ગામના શ્વાન પણ છે કરોડપતિ, દર વર્ષે કમાય છે કરોડો રૂપિયા
ગુજરાતના આ ગામના શ્વાન પણ છે કરોડપતિ, દર વર્ષે કમાય છે કરોડો રૂપિયા
નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી
નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે
g clip-path="url(#clip0_868_265)">