મતદાન કર્યા બાદ આંગળી પર કેમ શાહી લગાવવામાં આવે છે, આ શાહી કેમ જલ્દી દુર થતી નથી

મતદાન સમયે મતદારની આંગળી પર શાહી લગાવવામાં આવે છે. આ શાહી એવી હોય છે કે, જે સરળતાથી આંગળી પરથી જતી નથી. તેમજ આ શાહીનો ક્યારથી ઉપયોગ કરવામાં આવ્યો તે વિશે જાણીએ.

મતદાન કર્યા બાદ આંગળી પર કેમ શાહી લગાવવામાં આવે છે, આ શાહી કેમ જલ્દી દુર થતી નથી
Follow Us:
| Updated on: Apr 03, 2024 | 12:04 PM

ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવતી શાહીની ફોર્મુલા ખુબ જ ગુપ્ત રાખવામાં આવે છે. ન તો નેશનલ ફિઝિકલ લેબોરેટરી ઓફ ઈન્ડિયા કે ન તો મૈસુપ પેન્ટ વાર્નિશ લિમિટેડે આ શાહીની ફોર્મુલાને જાહેર કર્યું છે. તો આજે જાણીએ કે, આ શાહી ક્યાં બને છે. ચૂંટણીમાં જે શાહી મૈસૂર પેન્ટ એન્ડ વાર્નિશ લિમિટેડ નામની કંપની બનાવે છે. જે કર્ણાટક રાજ્યમાં સ્થિત છે. કંપનીની સ્થાપના 1937માં તે સમયે મૈસૂરના મહારાજા નલવાડી કૃષણરાજા વડયારે કરી હતી. દેશમાં ચૂંટણીની શાહી બનાવવાનું લાઈસન્સ માત્ર આ કંપનીની પાસે છે. તેની મુખ્ય ઓળખ ચૂંટણીની શાહી બનાવવાની છે.

પહેલી વખત વર્ષ 1962ના રોજ ચૂંટણીમાં આ શાહીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.ભારતીય ચૂંટણીઓમાં વાદળી શાહીનો સમાવેશ કરવાનો શ્રેય દેશના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર સુકુમાર સેનને જાય છે. આમ તો આ કંપની તરફથી અનેક શાહી બનાવે છે પરંતુ આની ઓળખ ચૂંટણીની શાહી બનાવવા માટે જ થાય છે.

ચૂંટણી ઇન્ક શા માટે બનાવવામાં આવી હતી?

આ શાહીની ખાસ વાત એ છે કે, તે સરળતાથી દુર થતી નથી. પાણીથી ધોયા બાદ પણ કેટલાક દિવસો બાદ આ શાહી ધીમે ધીમે આંગળી માંથી દુર થાય છે. આને બનાવવાા પાછળનો હેતુ નકલી મતદાનને રોકવાનો હતો. આ શાહી પાણીના સંપર્કમાં આવતા જ કાળી થઈ જાય છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ચૂંટણીમાં આ શાહીને 10 મિલીલીટરની લાખો બોટલમાં ભરી મતદાન કેન્દ્ર પર મોકલવામાં આવે છે. આનો ઉપયોગ માત્ર ભારતમાં જ નહિ પરંતુ દુનિયાભરના દેશોમાં થાય છે. તેમને જણાવી દઈએ આ શાહીને 25 થી વધારે દેશોમાં સપ્લાય કરવામાં આવે છે.

માત્ર 40 સેકન્ડમાં સુકાય જાય છે શાહી

આ શાહી માત્ર 40 સેકન્ડમાં જ સુકાય જાય છે.તમને જણાવી દઈએ કે, આ શાહીમાં સિલ્વર નાઈટ્રેટ કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેમિકલ જેવું હવાના સંપર્કમાં આવે છે તે માત્ર 40 સેકન્ડમાં સુકાય જાય છે, એક વખત સ્કિન પર લાગી જાય તે અંદાજે 72 કલાક સુધી આંગળી પરથી જતી નથી.સિલ્વર નાઈટ્રેટ આપણા શરીમાં હાજર નમક સાથે મળી સિલ્વર ક્લોરાઈડ બની જાય છે. તેના પર ન તો પાણીની અસર થાય છે ન તો તે સાબુ વડે દુર થાય છે.

આ પણ વાંચો : Loksabha Election : પરશોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા પહોંચ્યા દિલ્હી, કેબિનેટની બેઠકમાં આપશે હાજરી, જુઓ Video

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">