VIDEO: દેશમાં કોરોના વાયરસનો કહેર વધ્યો, એક જ દિવસમાં 427 કેસ વધ્યા

દેશમાં કોરોના વાયરસે સ્પીડ પકડી છે. ફક્ત એક જ દિવસમાં 427 નવા પોઝિટિવ કેસ અને સાત લોકોનાં મોતથી દેશમાં હાહાકાર મચ્યો છે. અત્યાર સુધી એવો એક પણ કિસ્સો એવો નથી આવ્યો કે દેશમાં એક જ દિવસમાં આટલા બધા કેસ નોંધાયા હોય. 427 કેસના વધારા સાથે પોઝિટિવ કેસની સંખ્યા 2000ને પાર કરી ગઈ છે. જેમાંથી 169 […]

VIDEO: દેશમાં કોરોના વાયરસનો કહેર વધ્યો, એક જ દિવસમાં 427 કેસ વધ્યા
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 4:29 PM

દેશમાં કોરોના વાયરસે સ્પીડ પકડી છે. ફક્ત એક જ દિવસમાં 427 નવા પોઝિટિવ કેસ અને સાત લોકોનાં મોતથી દેશમાં હાહાકાર મચ્યો છે. અત્યાર સુધી એવો એક પણ કિસ્સો એવો નથી આવ્યો કે દેશમાં એક જ દિવસમાં આટલા બધા કેસ નોંધાયા હોય. 427 કેસના વધારા સાથે પોઝિટિવ કેસની સંખ્યા 2000ને પાર કરી ગઈ છે. જેમાંથી 169 લોકો સાજા પણ થઈ ગયા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જ્યારે 56 લોકોનાં મોત થઈ ગયા છે. ભારતમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 330થી વધુ છે. જ્યાં મોતની સંખ્યા પણ સૌથી વધુ 14 છે. તેલંગાણામાં 97 કેસ અને 6 લોકોનાં મોત થયા છે. જ્યારે કેરળમાં 265થી વધુ કેસ છે અને મોતની સંખ્યા 2 છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે તમિલનાડુમાં 234 પોઝિટિવ કેસ અને એકનું મોત થયું છે તો કર્ણાટકમાં 110થી વધુ પોઝિટિવ કેસ અને 3ના મોત થઈ ગયા છે. ઉત્તરપ્રદેશમાં 115થી વધુ કેસ છે અને બેનાં મોત થયા છે તો દિલ્લીમાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા 152 છે, જ્યારે 2ના મોત થઈ ગયા છે. ગુજરાતમાં 87 કેસ છે. 5 રિકવર થઈ ગયા છે. જ્યારે 6 લોકોના મોત થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: વડોદરામાં કોરોના વાયરસથી પ્રથમ મોત, પરિવારના 4 સભ્યોને પણ કોરોના હોવાની પુષ્ટી

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">