Breaking News : કોરોનાએ ફરી વધારી ચિંતા ! છેલ્લા 24 કલાકમાં 5 હજારથી વધુ કેસ નોંધાતા ખળભળાટ

છેલ્લા 24 કલાકમાં રવિવારે 5,357 નવા કોવિડ -19 કેસ નોંધાયા છે, જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર સક્રિય કેસોની સંખ્યા વધીને 32,814 થઈ ગઈ છે

Breaking News : કોરોનાએ ફરી વધારી ચિંતા ! છેલ્લા 24 કલાકમાં 5 હજારથી વધુ કેસ નોંધાતા ખળભળાટ
corona raised
Follow Us:
| Updated on: Apr 09, 2023 | 11:42 AM

ભારતમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રવિવારે 5,357 નવા કોવિડ -19 કેસ નોંધાયા છે, જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર સક્રિય કેસોની સંખ્યા વધીને 32,814 થઈ ગઈ છે.

તાજેતરના સમયમાં, દેશમાં સપ્ટેમ્બર પછી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં શનિવારે કોવિડ-19 ચેપના 6,155 નવા કેસ નોંધાયા હતા. જ્યારે સક્રિય કેસની સંખ્યા વધીને 31,194 થઈ ગયા છે. આ સાથે, જે બાદ 24 કલાકમાં ફરી કોરોનાના કેસમાં વધારો થયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રવિવારે 5,357 નવા કોવિડ -19 કેસ નોંધાયા છે, જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર સક્રિય કેસોની સંખ્યા વધીને 32,814 થઈ ગઈ છે. તેમજ દેશમાં 11 મૃત્યુ સાથે, કોરોનાથી મૃત્યુઆંક વધીને 5,30,965 થઈ ગયો છે.

અનેક રાજ્યોમાં નિયંત્રણોને લાગુ

ભારતમાં કોરોના વાયરસ(Coronavirus)ના કેસ ઝડપથી વધી રહ્યા છે. સ્થિતિ એવી છે કે સરકારએ તૈયારીઓ તેજ કરી દીધી છે. મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી, ઉત્તર પ્રદેશ (Delhi corona Case) સહિત ઘણા રાજ્યોમાં કેસમાં અચાનક વધારો થયો છે. જોકે કોરોનાની આ નવી સ્પાઇક ન્યૂઝીલેન્ડ, ફ્રાન્સ અને દક્ષિણ કોરિયા જેટલી ખતરનાક નહીં હોય. ભારતમાં 10 લાખ લોકો પર બે લોકો કોરોનાથી સંક્રમિત છે. કેરળમાં એક દિવસમાં 1800 કેસ (Kerala Corona Case) પછી, ત્યાંની સરકારે વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ માટે માસ્ક ફરજિયાત બનાવ્યું છે. શનિવારે સમગ્ર દેશમાં 6150 કેસ નોંધાયા છે.

આજનું રાશિફળ તારીખ : 17-09-2024
એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

આ 4 રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ ફળ આપનારો રહેશે
આ 4 રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ ફળ આપનારો રહેશે
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
g clip-path="url(#clip0_868_265)">