AAPના આ નેતાનો દાવો, ભાજપમાં જોડાવા માટે કરવામાં આવી રહ્યું છે દબાણ, નહીં જોડાઈએ તો ED કરશે ધરપકડ

દિલ્હી સરકારના મંત્રી આતિશી માર્લેનાએ કહ્યું છે કે મને ભાજપમાં જોડાવા માટે કહેવામાં આવ્યું છે. જો હું આવું નહીં કરું તો ED એક મહિનામાં મારી ધરપકડ કરશે. સાથે જ તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના 4 નેતાઓ - હું, સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક અને રાઘવ ચઢ્ઢાને જેલમાં નાખવામાં આવશે.

AAPના આ નેતાનો દાવો, ભાજપમાં જોડાવા માટે કરવામાં આવી રહ્યું છે દબાણ, નહીં જોડાઈએ તો ED કરશે ધરપકડ
AAP
Follow Us:
| Updated on: Apr 02, 2024 | 11:22 AM

દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા આતિશી માર્લેનાએ મંગળવારે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે તેમને ભાજપમાં જોડાવાની ઓફર કરવામાં આવી છે. જો તે ભાજપમાં નહીં જોડાય તો ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવશે. આતિશીએ કહ્યું કે આ ઓફર મને મારા નજીકના વ્યક્તિ દ્વારા આપવામાં આવી હતી. આ દરમિયાન આતિશીએ ઘણા વધુ ખુલાસા કર્યા. આતિશીએ વધુમાં કહ્યું કે, આમ આદમી પાર્ટીના ચાર નેતાઓની ધરપકડ કરવામાં આવશે. મને, સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક અને રાઘવ ચઢ્ઢાને જેલમાં ધકેલી દેવામાં આવશે.

આતિશીએ કહ્યું કે મારા પરિવારના સભ્યો અને મારા સંબંધીઓના ઘરે દરોડા પાડવામાં આવશે. આ પછી સમન્સ મોકલવામાં આવશે. પછી બધાની ધરપકડ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આતિશીએ ગઈકાલે એટલે કે સોમવારે જ આ ખુલાસાની માહિતી આપી હતી. સીએમ અરવિંદ કેજરીવાલને જેલ મોકલવામાં આવ્યા બાદ આતિષીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે તે મંગળવારે 10 વાગે મોટો ખુલાસો કરશે. તમને જણાવી દઈએ કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

હાલ તે દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. ગઈ કાલે જ્યારે કેજરીવાલ દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટમાં હાજર થયા ત્યારે કેજરીવાલની પત્ની ઉપરાંત આતિશી અને સૌરભ ભારદ્વાજ પણ કોર્ટમાં હાજર હતા. સુનાવણી દરમિયાન EDએ કોર્ટને જણાવ્યું કે પૂછપરછ દરમિયાન કેજરીવાલે આતિશી અને સૌરભ ભારદ્વાજનો ઉલ્લેખ કર્યો. કેજરીવાલે કહ્યું કે વિજય નાયરે તેમને નહીં પરંતુ આતિશી અને સૌરભને જાણ કરી હતી. આ બંને નામો સામે આવ્યા બાદ રાજકારણ વધુ તેજ બન્યું છે. ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપે કેજરીવાલ પર જોરદાર નિશાન સાધ્યું હતું.

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">