મહારાષ્ટ્રમાં 24 કલાકમાં નવા 1602 કોરોના પોઝિટિવ કેસ, રાજ્યમાં મોતની કુલ સંખ્યા 1 હજારને પાર

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના લીધે 1 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લાં 24 કલાકની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 44 દર્દીના મોત કોરોના વાઈરસના લીધે થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 1019 લોકોના મોત કોરોના વાઈરસના લીધે નીપજ્યાં છે. મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 1602 કેસ સામે આવ્યા છે. આ નવા કેસની સાથે મહારાષ્ટ્રમાં […]

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં નવા 1602 કોરોના પોઝિટિવ કેસ, રાજ્યમાં મોતની કુલ સંખ્યા 1 હજારને પાર
તસ્વીર પ્રતિકાત્મક છે.
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 10:30 AM

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના લીધે 1 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લાં 24 કલાકની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 44 દર્દીના મોત કોરોના વાઈરસના લીધે થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 1019 લોકોના મોત કોરોના વાઈરસના લીધે નીપજ્યાં છે. મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 1602 કેસ સામે આવ્યા છે. આ નવા કેસની સાથે મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 27524 થઈ ગઈ છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

coronavirus-in-maharashtra-live-updates-cases-latest-news-mumbai

તસ્વીર પ્રતિકાત્મક છે.

આ પણ વાંચો :  ઉદ્યોગ-ધંધા અને અર્થતંત્ર ધમધમતું કરવા માટે રાજ્ય સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની કરી જાહેરાત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મુંબઈમાં પણ કોરોના વાઈરસના લીધે હાહાકાર છે. છેલ્લાં 24 કલાકમાં મુંબઈ શહેરમાં કોરોના વાઈરસના 992 કેસ સામે આવ્યા છે. જ્યારે મુંબઈ શહેરમાં આ જ સમયગાળામાં 25 લોકોના કોરોનાના લીધે મોત થયા છે. મુંબઈમાં અત્યાર સુધીમાં 16738 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થઈ ગયા છે. જ્યારે 621 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે અને નવા જે પણ બેડ તૈયાર કરવામાં આવી રહ્યાં છે ખુટી રહ્યા છે. હાલમાં નવા 3500 કોરોનાના બેડ તૈયાર કરવામાં આવ્યા હતા તે પણ દર્દીઓથી હાઉસફૂલ ગયા છે એટલા કેસ છેલ્લાં 48 કલાકમાં નોંધાયા છે. મુંબઈમાં સ્થિતિ એવી છે કે હોસ્પિટલમાં બે કોરોનાના દર્દીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ ના જળવાય એવી રીતે બેડ રાખીને સારવાર આપવાની ફરજ પડી રહી છે. પ્રાઈવેટ હોસ્પિટલ છે તેમને પણ રાજ્ય સરકારે 200 બેડ વેન્ટિલેટર સાથે તૈયાર રાખવા કહ્યું છે. મુંબઈમાં પ્રવાસી મજૂરો જે ફસાયા છે તેમને પરત મોકલવા રાજ્ય સરકાર 54.7 કરોડ રુપિયાની ફાળવણી કરશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">