અશોક ચવ્હાણ ભાજપ તરફથી લડશે રાજ્યસભાની ચૂંટણી, આવતીકાલે ભરશે આવેદનપત્ર

અશોક ચવ્હાણ ભાજપ તરફથી રાજ્યસભાની ચૂંટણી લડશે. આવતીકાલે અશોક ચવ્હાણ રાજ્યસભામાં પોતાની અરજી દાખલ કરશે. દિલ્હીથી ભાજપના રાજ્યસભાના ઉમેદવારોના નામોની યાદી ગમે તે ક્ષણે જાહેર કરવામાં આવશે.

અશોક ચવ્હાણ ભાજપ તરફથી લડશે રાજ્યસભાની ચૂંટણી, આવતીકાલે ભરશે આવેદનપત્ર
ashok chavhan
Follow Us:
| Updated on: Feb 13, 2024 | 10:26 AM

અશોક ચવ્હાણ ભાજપ તરફથી રાજ્યસભાની ચૂંટણી લડશે. આવતીકાલે અશોક ચવ્હાણ રાજ્યસભામાં પોતાની અરજી દાખલ કરશે. દિલ્હીથી ભાજપના રાજ્યસભાના ઉમેદવારોના નામોની યાદી ગમે તે ક્ષણે જાહેર કરવામાં આવશે. આજે બપોરે તેઓ ભાજપમાં જોડાશે અને તેમને આ મોટી ભેટ મળશે તેવી ચર્ચા છે.

કોંગ્રેસમાં ઘણા વર્ષો વિતાવનારા પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે ગઈકાલે કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપી દેતા સનસનાટી મચી ગઈ છે. તેમના ઘણા સમર્થકો અને ધારાસભ્યો પણ તેમની સાથે બહાર આવ્યા છે અને અશોક ચવ્હાણ આજે બપોરે એટલે કે 13 feb 2024ના રોજ ભાજપમાં જોડાશે તેવી સુત્રો પાસેથી માહિતી મળી છે.

ફડણવીસની હાજરીમાં પાર્ટીમાં જોડાશે

અશોક ચવ્હાણ, પૂર્વ વિધાન પરિષદના સભ્ય અમરનાથ રાજુરકર, નાંદેડ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ કોર્પોરેટર અને કોંગ્રેસ પક્ષ સંગઠનના અન્ય અધિકારીઓ આજે ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં પાર્ટીમાં જોડાશે. તેમજ નાસિક અને ઔસાના અધિકારીઓ પણ આજે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. સૂત્રોએ માહિતી આપી છે કે અશોક ચવ્હાણ પાર્ટીમાં જોડાતાની સાથે જ દિલ્હીથી ભાજપના રાજ્યસભાના ઉમેદવારોના નામોની યાદી જાહેર કરવામાં આવશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આજે બપોરે કોંગ્રેસના નેતાઓની મહત્વની બેઠક

પહેલા મિલિંદ દેવરા પછી બાબા સિદ્દીકી અને હવે અશોક ચવ્હાણ, પાર્ટીના સિનિયર નેતાઓએ એક પછી એક પાર્ટી છોડીને કોંગ્રેસને મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈકાલે અશોક ચવ્હાણના રાજીનામા બાદ મોટી રાજકીય ઉથલપાથલ થઈ હતી. કોંગ્રેસના સિનિયર નેતાએ પણ હાઈકમાન્ડ સાથે ચર્ચા કરી હતી.

અશોક ચવ્હાણે ધારાસભ્ય અને પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ એવી ચર્ચા હતી કે તેમની સાથે અન્ય કેટલાક ધારાસભ્યો પણ ભાજપમાં જોડાશે. આ નુકસાનને નિયંત્રિત કરવા માટે કોંગ્રેસના મોટા નેતાઓ ગઈકાલથી ધારાસભ્યોનો સંપર્ક કરી રહ્યા છે.

આજે એટલે કે 13 ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. કોંગ્રેસના મહારાષ્ટ્ર પ્રભારી રમેશ ચેન્નીથલાએ આ બેઠક બોલાવી છે. ચેન્નીથલા આજે કોંગ્રેસના મોટા નેતાઓ સાથે ચર્ચા કરશે. આ નેતાઓ નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, બાળાસાહેબ થોરાટ અને વિજય વડેટ્ટીવાર આજની બેઠકમાં હાજરી આપશે. આ બેઠક આજે બપોરે 1 કલાકે મળશે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">