તહેવારોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓએ ગીર જંગલ તરફ મુકી દોટ, જંગલ સફારીનો આનંદ માણી રહ્યા છે પ્રવાસીઓ

એશીયાટિક સિંહોનું ઘર એટલે સાસણગીરનું જંગલ. દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓએ ગીર જંગલ તરફ દોટ મુકી છે અને જંગલ સફારીનો આનંદ માણી રહ્યા છે. સાસણગીરની જો વાત કરવામાં આવે તો હાલ અહીં તમામ હોટલો અને ફાર્મ હાઉસ પ્રવાસીઓથી ફૂલ થઇ ગયા છે. સાથે જ મોટાભાગની ઓનલાઇન પરમીટ પણ ફૂલ થઇ ગઇ છે. દેશ વિદેશમાંથી આવતા […]

તહેવારોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓએ ગીર જંગલ તરફ મુકી દોટ, જંગલ સફારીનો આનંદ માણી રહ્યા છે પ્રવાસીઓ
Follow Us:
Bhavesh Bhatti
| Edited By: | Updated on: Jan 18, 2021 | 1:24 PM

એશીયાટિક સિંહોનું ઘર એટલે સાસણગીરનું જંગલ. દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓએ ગીર જંગલ તરફ દોટ મુકી છે અને જંગલ સફારીનો આનંદ માણી રહ્યા છે. સાસણગીરની જો વાત કરવામાં આવે તો હાલ અહીં તમામ હોટલો અને ફાર્મ હાઉસ પ્રવાસીઓથી ફૂલ થઇ ગયા છે. સાથે જ મોટાભાગની ઓનલાઇન પરમીટ પણ ફૂલ થઇ ગઇ છે. દેશ વિદેશમાંથી આવતા પ્રવાસીઓ અહીં આવીને એક અલગ જ દૂનિયાનો અહેસાસ કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે કોરાનાકાળમાં લૉકડાઉનને પગલે ઘરમાં જ ભરાઇ રહેલા નાગરિકો હવે મુક્ત માહોલનો લાહવો માણી રહ્યા છે અને ઘરની બહાર નીકળી રહ્યા છે. જે પ્રવાસીઓ સાસણગીરની મુલાકાતે આવ્યા છે તેઓ સફારી પાર્કનો નજારો જોઇને મંત્રમુગ્ધ થઇ ગયા છે અને આ પ્રવાસને જીવનભરનું યાદગાર સંભારણું ગણાવી રહ્યા છે.

આ પણ વાંચો: બનાસકાંઠા: મગફળીમાં ટેકાના ભાવની યોજના માત્ર લોલીપોપ, ખૂલ્લા બજારમાં મગફળી વેચી રહ્યા છે ખેડૂતો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">