AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિલ્હીના 1600 વર્ષ જૂના લોહ સ્તંભનું રહસ્ય, આજદિન સુધી નથી લાગ્યો કાટ, કારણ છે ચોંકાવનારું

કુતુબ મિનાર પરિસરમાં આવેલો આ લોહ સ્તંભ 1600 વર્ષથી વધુ જૂનો હોવાનું મનાય છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે શુદ્ધ લોખંડનો બનેલો છે અને સદીઓથી ખુલ્લા આકાશ નીચે ઊભો છે, પરંતુ આજદિન સુધી તેને ક્યારેય કાટ લાગ્યો નથી. ત્યારે આ લેખમાં આ સ્તંભનો ઈતિહાસ અને તેને કાટ કેમ નથી લાગતો તેના પાછળનું કારણ શું છે, તેના વિશે જણાવીશું.

દિલ્હીના 1600 વર્ષ જૂના લોહ સ્તંભનું રહસ્ય, આજદિન સુધી નથી લાગ્યો કાટ, કારણ છે ચોંકાવનારું
Iron pillar
| Updated on: Oct 20, 2024 | 4:51 PM
Share

દિલ્હી અનેક સંસ્કૃતિઓ અને ધર્મોનું શહેર છે. આ શહેરમાં ઘણા સ્મારકો છે, જે તેની રસપ્રદ વાસ્તુકલા માટે પ્રખ્યાત છે, આવી જ એક રસપ્રદ જગ્યા કુતુબ મિનાર છે. જેને વિશ્વનો સૌથી ઊંચો મિનાર માનવામાં આવે છે. પરંતુ તેની નજીક એક વિશાળ સ્તંભ પણ છે, જેને ‘લોહ સ્તંભ’ કહેવામાં આવે છે. ઘણા લોકો આ સ્તંભ વિશે જાણતા નથી, આ સ્તંભનો ઈતિહાસ જેટલો જૂનો છે, એટલો જ રહસ્યોથી ભરેલો છે. આ સ્તંભ 1600 વર્ષથી વધુ જૂનો હોવાનું મનાય છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે શુદ્ધ લોખંડનો બનેલો છે અને સદીઓથી ખુલ્લા આકાશ નીચે ઊભો છે, પરંતુ આજદિન સુધી તેને ક્યારેય કાટ લાગ્યો નથી. આ પોતાનામાં એક મોટું રહસ્ય છે. ત્યારે આ લેખમાં અમે તમને આ સ્તંભનો ઈતિહાસ અને તેને કાટ કેમ નથી લાગતો તેના પાછળનું કારણ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
g clip-path="url(#clip0_868_265)">