આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારને કઈ કઈ સુવિધાઓ મળે છે ?

દેશની રક્ષા કરતી વખતે શહીદ થયેલા જવાનોના પરિવારને સરકાર આર્મી ગ્રુપ ઈન્સ્યોરન્સ તરીકે 25 લાખ રૂપિયા આપે છે. આ સાથે આર્મી વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન, સૈનિક કલ્યાણ બોર્ડ સહિત અનેક સંસ્થાઓ પણ શહીદોના પરિવારોને આર્થિક મદદ કરે છે.

આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારને કઈ કઈ સુવિધાઓ મળે છે ?
Indian Army
Follow Us:
| Updated on: Jul 16, 2024 | 7:59 PM

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓએ કરેલા ગોળીબારમાં 5 જવાન શહીદ થયા છે. રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસ સોમવારે અહીં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. આ દરમિયાન આતંકીઓએ ગોળીબાર કરતા 5 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. હવે સવાલ એ થાય છે કે દેશની રક્ષા કરતા શહીદ થયેલા જવાનોને સરકાર શું સુવિધાઓ આપે છે ?

દેશ માટે શહીદ થયેલા જવાનોને સરકાર આ સુવિધાઓ આપે છે

દેશની રક્ષા કરતી વખતે શહીદ થયેલા જવાનોના પરિવારને સરકાર આર્મી ગ્રુપ ઈન્સ્યોરન્સ તરીકે 25 લાખ રૂપિયા આપે છે. આ સાથે આર્મી વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન, સૈનિક કલ્યાણ બોર્ડ સહિત અનેક સંસ્થાઓ પણ શહીદોના પરિવારોને આર્થિક મદદ કરે છે. શહીદોની વિધવાઓને પણ દર મહિને પેન્શન આપવામાં આવે છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા 10 લાખ રૂપિયા આપવામાં આવે છે અને જે રાજ્યમાં શહીદ રહે છે, તે રાજ્ય પણ શહીદના પરિવારને આર્થિક મદદ કરે છે. રાજ્યો દ્વારા આપવામાં આવતી સહાયની રકમ અલગ-અલગ હોય છે.

શિક્ષણ અને તબીબી ખર્ચ

ડિફેન્સ મિનિસ્ટ્રી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, શહીદોના પરિવારના બાળકોને શિક્ષણ અને સારવારના ખર્ચમાં પણ છૂટ મળે છે. શહીદ અથવા મિસિંગ સૈનિકોના બાળકોને સંપૂર્ણ ટ્યુશન ફી આપવામાં આવે છે. આ ઉપરાંત સ્કૂલ બસનો ખર્ચ અને રેલવે પાસ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત બોર્ડિંગ સ્કૂલ અને કોલેજમાં ભણતા બાળકો માટે હોસ્ટેલ ફી, કોપી-બુક માટે વાર્ષિક રૂ. 2000, યુનિફોર્મ માટે રૂ. 2000, કપડાં માટે રૂ. 700 અને ECHS હેઠળ મફત સારવાર પણ આપવામાં આવે છે. આ માટે ECHSનું મફત સભ્યપદ આપવામાં આવે છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ ઉપરાંત MBBSમાં કુલ 42 સીટો અને BDS કોર્સમાં 3 સીટો શહીદોના બાળકો માટે અનામત છે. આ ઉપરાંત શહીદોની પત્નીઓને રેલ મુસાફરીમાં રાહત માટે કન્સેશન કાર્ડ પણ આપવામાં આવે છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">