AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો આ રીતે ટિકિટ બુક કરશો, તો ટ્રેન ઉપડવાના 10 મિનિટ પહેલા પણ મળી જશે કન્ફર્મ સીટ

ઘણી વખત ટ્રેનમાં બર્થ ખાલી રહે છે ત્યારે કરંટ ટિકિટ ટ્રેન ઉપડવાના 3-4 કલાક પહેલા IRCTC સાઈટ અને ટિકિટ બારી બંને પર ઉપલબ્ધ હોય છે. તમે વેબસાઇટ પર મુસાફરીની વિગતો આપીને ટિકિટ બુક કરી શકો છો. તો રેલવે સ્ટેશન પર ટિકિટ બારીમાંથી પણ કરંટ ટિકિટ બુક કરી શકાય છે.

જો આ રીતે ટિકિટ બુક કરશો, તો ટ્રેન ઉપડવાના 10 મિનિટ પહેલા પણ મળી જશે કન્ફર્મ સીટ
Train Ticket
| Updated on: Feb 02, 2024 | 11:44 PM
Share

સામાન્ય રીતે આપણે જ્યારે ટ્રેનમાં મુસાફરી કરવાની હોય તો, અગાઉથી જ રિઝર્વેશન કરાવી લઈએ છીએ. જેથી કન્ફર્મ ટિકિટ મળી જાય. પરંતુ જ્યારે તમારે ક્યાંક ઇમરજન્સીમાં જવાનું થાય તો શું કરવું ? આજે અમે તમને આ સમસ્યાનો ઉકેલ જણાવી રહ્યા છીએ. રેલવે ઈમરજન્સી પરિસ્થિતિઓ માટે કરંટ ટિકિટની સુવિધા પૂરી પાડે છે. આવી સ્થિતિમાં તમે ટ્રેન ઉપડવાના થોડા સમય પહેલા કરંટ ટિકિટ બુક કરી શકો છો.

આ રીતે કરંટ ટિકિટ બુક કરો

કરંટ ટિકિટ ટ્રેન ઉપડવા પહેલા આપવામાં આવે છે. ઘણી વખત ટ્રેનમાં બર્થ ખાલી રહે છે ત્યારે કરંટ ટિકિટ ટ્રેન ઉપડવાના 3-4 કલાક પહેલા IRCTC સાઈટ અને ટિકિટ બારી બંને પર ઉપલબ્ધ હોય છે. તમે વેબસાઇટ પર મુસાફરીની વિગતો આપીને ટિકિટ બુક કરી શકો છો. તો રેલવે સ્ટેશન પર ટિકિટ બારીમાંથી પણ કરંટ ટિકિટ બુક કરી શકાય છે. જો કે, ટ્રેનમાં બર્થ ઉપલબ્ધ હોય તો જ કરંટ ટિકિટ મળે છે. ખાસ વાત એ છે કે કરંટ ટિકિટમાં કોઈ વધારાનો ચાર્જ લાગતો નથી.

સામાન્ય અને તત્કાલ ટિકિટ વચ્ચે શું તફાવત છે ?

તત્કાલ ટિકિટ બુકિંગ એ પ્રીમિયમ સુવિધા છે, જેમાં વધારાનો ચાર્જ ચૂકવીને કન્ફર્મ ટ્રેન ટિકિટ લેવામાં આવે છે. તે રેલવે દ્વારા નિર્ધારિત સમયે બુક કરવામાં આવે છે અને તેના માટે તમારી પાસેથી વધારાનો ચાર્જ પણ લેવામાં આવે છે. તો જો ટ્રેન ઉપડતા પહેલા ટ્રેનમાં સીટો બાકી હોય, તો કરંટ ટિકિટ સામાન્ય દરે બુક કરી શકાય છે. કરંટ ટિકિટ કાઉન્ટર ટિકિટની જેમ કામ કરે છે, જેનો હેતુ ટ્રેન ઉપડવા પહેલાં ખાલી બેઠકો ભરવાનો છે.

આ પણ વાંચો હવે માત્ર 29 રૂપિયામાં ઓનલાઈન મળશે ‘ભારત ચોખા’, મોંઘવારી સામે લડવા સરકારની નવી યોજના

Follow Us
રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ
રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ
નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
g clip-path="url(#clip0_868_265)">