કોરોના વાઈરસને લઈને WHOએ આપી આ એક મોટી ચેતવણી

વિશ્વ આરોગ્ય સંગઠને (WHO) કોરોના વાઈરસને લઈ એક મોટી ચેતવણી જાહેર કરી છે. WHOએ કહ્યું કે એવું થઈ શકે છે કે કોરોના વાઈરસ ક્યારેય ખત્મ ના થાય અને દુનિયાભરના લોકોને તેની સાથે જ રહેતા શીખવું પડશે. WHOના હેલ્થ ઈમરજન્સી પ્રોગ્રામના ડાયરેક્ટર મિચેલ રયાનને કહ્યું કોરોના વાઈરસ આપણા સમુદાયમાં વધુ એક સ્થાનિક વાઈરસ બની શકે છે […]

કોરોના વાઈરસને લઈને WHOએ આપી આ એક મોટી ચેતવણી
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:25 AM

વિશ્વ આરોગ્ય સંગઠને (WHO) કોરોના વાઈરસને લઈ એક મોટી ચેતવણી જાહેર કરી છે. WHOએ કહ્યું કે એવું થઈ શકે છે કે કોરોના વાઈરસ ક્યારેય ખત્મ ના થાય અને દુનિયાભરના લોકોને તેની સાથે જ રહેતા શીખવું પડશે. WHOના હેલ્થ ઈમરજન્સી પ્રોગ્રામના ડાયરેક્ટર મિચેલ રયાનને કહ્યું કોરોના વાઈરસ આપણા સમુદાયમાં વધુ એક સ્થાનિક વાઈરસ બની શકે છે અને જે ક્યારેય ખત્મ ના થાય.

corona-virus-latest-from-ministry-of-health-and-family-welfare

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તેમને વધુમાં કહ્યું કે જેવી રીતે HIV ક્યારેય ખત્મ નથી થયો, હાલમાં એ વાતનો કોઈ સંકેત નથી મળી રહ્યો કે કોરોના વાઈરસ ક્યારે ખત્મ થશે. આ પહેલા WHOની મહામારી રોગ નિષ્ણાાંત મારિયા વેન કેરખોવે પણ કહી ચૂક્યા છે કે આપણે એ માઈન્ડસેટ બનાવવું પડશે કે આ મહામારીથી બહાર નિકળવામાં સમય લાગશે. ઉલ્લેખનીય છે કે હાલમાં કોરોના વાઈરસથી 4.2 મિલિયનથી વધારે લોકો સંક્રમિત છે. દુનિયાભરમાં આશરે 3 લાખ લોકોના મોત પણ થયા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">