ઇમરાન ખાનને સમજાઈ પોતાની ઓકાત અને અભિનંદની વાપસી બાદ પહેલી વાર મૌન તોડી 21 કરોડ પાકિસ્તાનીઓ સમક્ષ કરી આવી ચોંકાવનારી કબૂલાત

ભારતીય વાયુસેનાના પાયલૉટ વિંગ કમાંડર અભિનંદન વર્તમાનને સુરક્ષિત ભારતને સોંપવા બદલ પાકિસ્તાનમાં વડાપ્રધાન ઇમરાન ખાનને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની માંગણી ઉઠી રહી છે. TV9 Gujarati Web Stories View more જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા […]

ઇમરાન ખાનને સમજાઈ પોતાની ઓકાત અને અભિનંદની વાપસી બાદ પહેલી વાર મૌન તોડી 21 કરોડ પાકિસ્તાનીઓ સમક્ષ કરી આવી ચોંકાવનારી કબૂલાત
Follow Us:
| Updated on: Mar 04, 2019 | 7:02 AM

ભારતીય વાયુસેનાના પાયલૉટ વિંગ કમાંડર અભિનંદન વર્તમાનને સુરક્ષિત ભારતને સોંપવા બદલ પાકિસ્તાનમાં વડાપ્રધાન ઇમરાન ખાનને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની માંગણી ઉઠી રહી છે.

TV9 Gujarati

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

પરંતુ લાગે છે કે ઇમરાન ખાન પોતાની ઓકાત અને અસલિયત સમજે છે અને એટલે જ તેમણે અભિનંદનની સ્વદેશ વાપસી બાદ પહેલી વાર મૌન તોડ્યું છે. તેમણે સોમવારે ટ્વીટ કર્યું કે નોબેલ પુરસ્કાર માટે તેઓ યોગ્ય નથી. જોકે ઇમરાન ખાન આ ટ્વીટમાં પાકિસ્તાનનો રાગ આલાપવાથી ન ચૂક્યાં.

ઇમરાન ખાને ટ્વીટમાં લખ્યું, ‘નોબેલ શાંતિ પુરસ્કાર તેને મળવું જોઇએ કે જે વ્યક્તિ કાશ્મીરની સમસ્યાને કાશ્મીરી લોકોની ઇચ્છા મુજબ ઉકેલે. આ સમસ્યાને ઉકેલવાથી ક્ષેત્રમાં શાંતિ અને વિકાસ પરત ફરશે. હું આ પુરસ્કારને યોગ્ય નથી.’

સ્પષ્ટ છે કે ઇમરાન ખાને પોતાની જાતને નોબેલ શાંતિ પુરસ્કાર માટે પોતે અયોગ્ય જાહેર કર્યા છે અને 22 કરોડ પાકિસ્તાનીઓ સમક્ષ કબૂલાત કરી છે કે તેઓ આ પુરસ્કારને યોગ્ય નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">