AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uric Acid : જામફળના પાન છે યુરિક એસિડનો અકસીર ઉપાય, ખાવાથી મળે છે તુરંત જ રાહત

Guava leaf in uric acid: કેટલીકવાર આપણી આસપાસ એવી વસ્તુઓ હોય છે જે આપણા રોગોનો ઈલાજ બની જાય છે. આવી સ્થિતિમાં યુરિક એસિડના આ ઘરગથ્થુ ઉપચાર વિશે જાણી લો.

Uric Acid : જામફળના પાન છે યુરિક એસિડનો અકસીર ઉપાય, ખાવાથી મળે છે તુરંત જ રાહત
Guava leaf, uric acid,For Review
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2023 | 3:56 PM
Share

Guava leaf in uric acid: યુરિક એસિડ અને ગાઉટની સમસ્યા, જેને હોય તેમને પણ સતત પરેશાન રહે છે. તેનો સંપૂર્ણ ઈલાજ નથી, પરંતુ તેને નિયંત્રિત કરવું ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં યુરિક એસિડને કંટ્રોલ કરવો પડે છે અને આ કામમાં કેટલાક ઘરેલું ઉપચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જામફળના પાન એક ઉપાય છે. હા, જામફળના પાનનું સેવન યુરિક એસિડને કંટ્રોલ કરવામાં તો મદદ કરે જ છે, પરંતુ તે ગાઉટનો દુખાવો ઓછો કરવામાં પણ મદદરૂપ છે.

જામફળના પાન યુરિક એસિડ ઘટાડી શકે છે

જામફળના પાનનું સેવન યુરિક એસિડને ઓછું કરવામાં મદદરૂપ છે. વાસ્તવમાં, તે શરીરમાં હાઈપરયુરિસેમિયાની સ્થિતિને ઘટાડે છે. તે વાસ્તવમાં યુરિક એસિડને એકઠું થવા દેતું નથી અને તેનો અર્ક તેને શરીરમાંથી દૂર કરે છે.

જામફળના પાનના એન્ટીઇફ્લેમેટરી વિરોધી ગુણો યુરિક એસિડમાં પણ ખૂબ જ ઉપયોગી છે. સંધિવાને નિયંત્રિત કરવાની સાથે, તે પીડા ઘટાડે છે અને આમ યુરિક એસિડને કારણે થતા સાંધાના દુખાવાને ઘટાડવામાં મદદ કરે છે.

યુરિક એસિડમાં જામફળના પાનનું સેવન કેવી રીતે કરવું

યુરિક એસિડમાં તમે બે રીતે જામફળના પાનનું સેવન કરી શકો છો. પહેલા તમે તેને ઉકાળીને તેનું પાણી પી શકો છો. બીજુ તમે તેનો રસ કાઢીને પણ સેવન કરી શકો છો. આ રીતે, આ બંને પદ્ધતિઓ યુરિક એસિડની સમસ્યામાં ફાયદાકારક છે.

યુરિક એસિડ શું છે ?

જ્યારે કિડનીના ફિલ્ટરની ક્ષમતા ઓછી થઇ જાય છે ત્યારે યુરિક એસિડમાં પરિવર્તિત થઇ જાય છે જેના કારણે એ હાડકાંમાં જમા થવા લાગે છે. યુરિક એસિડ શરીરના સેલ્સ અને એ વસ્તુથી બને છે જેનો આપણે ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ. સામાન્ય રીતે યુરિક એસિડ મુખ્યત્વે કિડનીને ફિલ્ટર કરે છે, જે મૂત્ર અને મળ દ્રારા શરીરમાંથી બહાર નિકળે છે. પરંતુ જ્યારે યુરિક એસિડની માત્રા શરીરમાં વધવા લાગે ત્યારે કિડની ફિલ્ટર કરવા માટે સક્ષમ રહેતી નથી અને લોહીમાં યુરિક એસિડનું સ્તર વધી જાય છે.

યુરિક એસિડનું સ્તર શરીરમાં જ્યારે વધી જાય છે ત્યારે શરીરની માંસપેશિઓમાં સોજો આવવા લાગે છે. સામાન્ય રીતે કમર, ગરદન અને ઘૂંટણમાં દુખાવો થવાનું શરૂ થઇ જાય છે. ત્યારબાદ ગાઉટ, ગઠિયા અને આર્થરાઇટિસ જેવા પ્રોબ્લેમ્સ પણ શરૂ થવા લાગે છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">