VALSAD : વાપીમાં હીંદુ ધર્મ જાગૃતિ સંમેલન યોજાયું, 21 આદિવાસી પરિવારોની ઘર વાપસી

ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લામાં ગૌહત્યા, લવ જેહાદ જેવા અનેક બનાવો સામે આવ્યા હતા. જેની સામે હીંદુ સંગઠનો પણ સક્રિય થયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 8:16 PM

VALSAD : દક્ષિણ ગુજરાતના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ધર્માંતરણની પ્રવૃતિઓ સામે આવી રહી હતી. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદે વાપીમાં ધર્મ જાગૃતિ સંમેલન યોજ્યું. અને મૂળ ધર્મ છોડીને અન્ય ધર્મ અંગીકાર કરનારા પરિવારનોની ઘર વાપસી કરાવી. જેમાં કપરાડા અને ધરમપુરના ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારા 21 પરિવારોના 105 સભ્યોની ઘર વાપસી કરવામાં આવી.

ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લામાં ગૌહત્યા, લવ જેહાદ જેવા અનેક બનાવો સામે આવ્યા હતા. જેની સામે હીંદુ સંગઠનો પણ સક્રિય થયા હતા. આજના કાર્યક્રમમાં તમામ હીંદુ સંગઠનોના પદાધિકારીઓએ હાજરી આપી. અને એક સૂરે હીંદુ ધર્મ વિરોધી પ્રવૃતિઓને જડમૂળથી ડામી દેવા માટે સંકલ્પ કરવામાં આવ્યો.

 

Follow Us:
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">