VIDEO: વડતાલમાં લાલજી મહારાજની વાયરલ ક્લિપનો મુદ્દો! હરિભક્તો સાયબર ક્રાઇમની કચેરીએ પહોંચ્યા

વડોદરાના વડતાલ સ્વામિનારાયણ મંદિરના હરિભક્તોએ સાયબર ક્રાઇમ કેટલાક શખ્સો સામે અરજી કરી છે. વડતાલમાં શાકોત્સવ દરમિયાન લાલજી મહારાજે પ્રવચન આપ્યું હતુ. આ પ્રવચનમાંથી એક ટુકડો એડિટ કરીને કેટલાક શખ્સોએ ક્લિપ વાયરલ કરી છે. આ વાયરલ ક્લિપમાં લાલજી મહારાજ બોલી રહ્યા છે કે, બળાત્કાર ભગવાનની મરજીથી થાય છે તેથી સુપ્રીમ કોર્ટે જે ચાર લોકોને ફાંસીની સજા […]

Bhavesh Bhatti
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:18 PM

વડોદરાના વડતાલ સ્વામિનારાયણ મંદિરના હરિભક્તોએ સાયબર ક્રાઇમ કેટલાક શખ્સો સામે અરજી કરી છે. વડતાલમાં શાકોત્સવ દરમિયાન લાલજી મહારાજે પ્રવચન આપ્યું હતુ. આ પ્રવચનમાંથી એક ટુકડો એડિટ કરીને કેટલાક શખ્સોએ ક્લિપ વાયરલ કરી છે. આ વાયરલ ક્લિપમાં લાલજી મહારાજ બોલી રહ્યા છે કે, બળાત્કાર ભગવાનની મરજીથી થાય છે તેથી સુપ્રીમ કોર્ટે જે ચાર લોકોને ફાંસીની સજા આપી છે તે ખોટી છે. હરિભક્તોએ ઓરિજનલ ક્લિપ પણ જાહેર કરી છે જેમાં સ્પષ્ટ થાય છે કે, આખી ક્લિપમાં લાલજી મહારાજનો કહેવાનો મતલબ જ અલગ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પતંગ રસિયાઓ માટે સારા સમાચાર! ઉત્તરાયણ દરમિયાન 15થી 20 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">