Rajkot : એઇમ્સના મુખ્ય બિલ્ડિંગના પ્લાનને રૂડાએ મંજૂરી આપી, પાંચ માળનું હશે બિલ્ડિંગ

જેમાં મંજૂર થયેલું મુખ્ય બિલ્ડીંગ પાંચ માળનું હશે, જેના બેઝમેન્ટમાં રેડિયોથેરાપી, ગ્રાઉન્ડ ફલોરમાં ડૉક્ટર રૂમ, લેબોરેટરી, કન્સલ્ટન્ટ રૂમ, ફાર્મસી સ્ટોર રહેશે. આ ઉપરાંત પ્રથમ માળે આઇસીયુ, વિવિધ વોર્ડ, એનઆઈસીયુ, ઓપરેશન થિયેટર અને ઓબ્ઝર્વેશન રૂમ હશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 3:04 PM

રાજકોટ(Rajkot)  એઇમ્સ(AIIMS) ના મુખ્ય બિલ્ડીંગના બાંધકામ પ્લાનને રૂડા(RUDA) એ મંજૂરી આપી દીધી છે. આ અગાઉ 24 બિલ્ડીંગના પ્લાનને મંજૂરી આપવામાં આવી છે. જેમાં મંજૂર થયેલું મુખ્ય બિલ્ડીંગ પાંચ માળનું હશે, જેના બેઝમેન્ટમાં રેડિયોથેરાપી, ગ્રાઉન્ડ ફલોરમાં ડૉક્ટર રૂમ, લેબોરેટરી, કન્સલ્ટન્ટ રૂમ, ફાર્મસી સ્ટોર રહેશે. આ ઉપરાંત પ્રથમ માળે આઇસીયુ, વિવિધ વોર્ડ, એનઆઈસીયુ, ઓપરેશન થિયેટર અને ઓબ્ઝર્વેશન રૂમ હશે. જ્યારે બીજા માળે ઓપરેશન થિયેટર,સ્ટાફ લોન્જ અને ઓબ્ઝર્વેશન રૂમ રહેશે. જ્યારે ત્રીજા-ચોથા અને પાંચમાં માળે વિવિધ વોર્ડસ અને ડૉક્ટર્સ રૂમની સુવિધા ઉભી કરવામાં આવશે.

આ પણ વાંચો : JRD TATA Birthday: કોંગ્રેસ સાથે છેડો નાખવા માંગતા હતા જેઆરડી ટાટા, પરંતુ પછી માંડી વાળ્યું, જાણો શું હતું કારણ ?

આ પણ વાંચો : Dudhsagar Waterfall Video: ભારે વરસાદને કારણે ગોવાના દૂધસાગર ઘોઘ પર રોકી ટ્રેન, રેલ મંત્રાલયે શેર કર્યો અદ્ભુત વિડીયો

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">