ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 376 કેસ, અમદાવાદમાં કુલ કેસ 4 હજારને પાર

છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાઈરસના 376 કેસ નોંધાયા છે.  જિલ્લાવાર નવા નોંધાયેલા કેસમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ અમદાવાદમાં 259 કેસ નોંધાયા છે.  જ્યારે કોરોના વાઈરસના લીધે છેલ્લાં 24 કલાકમાં 29 લોકોના મોત થયા છે. જ્યારે રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 153 લોકોને કોરોનાથી સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે. Facebook પર તમામ મહત્વના […]

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 376 કેસ, અમદાવાદમાં કુલ કેસ 4 હજારને પાર
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 12:37 PM

છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાઈરસના 376 કેસ નોંધાયા છે.  જિલ્લાવાર નવા નોંધાયેલા કેસમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ અમદાવાદમાં 259 કેસ નોંધાયા છે.  જ્યારે કોરોના વાઈરસના લીધે છેલ્લાં 24 કલાકમાં 29 લોકોના મોત થયા છે. જ્યારે રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 153 લોકોને કોરોનાથી સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

જાણો જિલ્લાવાર નવા નોંધાયેલા કેસની વિગત

Gujarat Daily Corona Virus Case Update District Wise Case Details

આ પણ વાંચો :   કોરોના સામેના જંગમાં મળી રહી છે સફળતા, 24 કલાકમાં 1 હજારથી વધારે દર્દી થયા સ્વસ્થ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જિલ્લાવાર કોરોના વાઈરસના નવા કેસની વિગત જોઈએ તો અમદાવાદમાં નવા કોરોનાના 259 કેસ, આણંદમાં 01 કેસ, ભાવનગરમાં 21 કેસ, બનાસકાંઠામાં 03 કેસ, બોટાદમાં 03 કેસ, દાહોદમાં 06 કેસ, દાહોદમાં 06 કેસ, ગાંધીનગરમાં 07 કેસ, જામનગરમાં 03 કેસ, પંચમહાલમાં 07 કેસ, રાજકોટમાં 03 કેસ, સુરતમાં 20 કેસ, વડોદરામાં 35 કેસ, મહીસાગર અને ખેડામાં 3-3 કેસ તો સાબરકાંઠામાં 02 કેસ નોંધાયા છે. આજે નવા કુલ કેસની સંખ્યા 376 થઈ ગઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજે 376 નવા કેસ સાથે રાજ્યમાં કુલ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 5804 થઈ ગઈ છે. જેમાં 25 દર્દીઓની હાલત નાજુક હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.  જ્યારે 4265 દર્દીની હાલત સ્થિર છે. 1195 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો છે અને ઘરે પહોંચ્યા છે.  જ્યારે રાજ્યમાં કોરોના વાઈરસના લીધે 319 લોકોએ જીવ ગુમાવ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">