ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 376 કેસ, અમદાવાદમાં કુલ કેસ 4 હજારને પાર

છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાઈરસના 376 કેસ નોંધાયા છે.  જિલ્લાવાર નવા નોંધાયેલા કેસમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ અમદાવાદમાં 259 કેસ નોંધાયા છે.  જ્યારે કોરોના વાઈરસના લીધે છેલ્લાં 24 કલાકમાં 29 લોકોના મોત થયા છે. જ્યારે રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 153 લોકોને કોરોનાથી સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે. Facebook પર તમામ મહત્વના […]

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 376 કેસ, અમદાવાદમાં કુલ કેસ 4 હજારને પાર
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 12:37 PM

છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાઈરસના 376 કેસ નોંધાયા છે.  જિલ્લાવાર નવા નોંધાયેલા કેસમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ અમદાવાદમાં 259 કેસ નોંધાયા છે.  જ્યારે કોરોના વાઈરસના લીધે છેલ્લાં 24 કલાકમાં 29 લોકોના મોત થયા છે. જ્યારે રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 153 લોકોને કોરોનાથી સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

જાણો જિલ્લાવાર નવા નોંધાયેલા કેસની વિગત

Gujarat Daily Corona Virus Case Update District Wise Case Details

આ પણ વાંચો :   કોરોના સામેના જંગમાં મળી રહી છે સફળતા, 24 કલાકમાં 1 હજારથી વધારે દર્દી થયા સ્વસ્થ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જિલ્લાવાર કોરોના વાઈરસના નવા કેસની વિગત જોઈએ તો અમદાવાદમાં નવા કોરોનાના 259 કેસ, આણંદમાં 01 કેસ, ભાવનગરમાં 21 કેસ, બનાસકાંઠામાં 03 કેસ, બોટાદમાં 03 કેસ, દાહોદમાં 06 કેસ, દાહોદમાં 06 કેસ, ગાંધીનગરમાં 07 કેસ, જામનગરમાં 03 કેસ, પંચમહાલમાં 07 કેસ, રાજકોટમાં 03 કેસ, સુરતમાં 20 કેસ, વડોદરામાં 35 કેસ, મહીસાગર અને ખેડામાં 3-3 કેસ તો સાબરકાંઠામાં 02 કેસ નોંધાયા છે. આજે નવા કુલ કેસની સંખ્યા 376 થઈ ગઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજે 376 નવા કેસ સાથે રાજ્યમાં કુલ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 5804 થઈ ગઈ છે. જેમાં 25 દર્દીઓની હાલત નાજુક હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.  જ્યારે 4265 દર્દીની હાલત સ્થિર છે. 1195 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો છે અને ઘરે પહોંચ્યા છે.  જ્યારે રાજ્યમાં કોરોના વાઈરસના લીધે 319 લોકોએ જીવ ગુમાવ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">