ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 577 નવા કેસ નોંધાયા, 410 દર્દી થયા સ્વસ્થ, જાણો તમારા જિલ્લાની વિગત

ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે.  છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 577 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આ 577 નવા પોઝિટિવ કેસ સાથે કુલ કેસની સંખ્યા વધીને 29,578 થઈ ગઈ છે.  રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના લીધે 18 લોકોના મોત થયા છે જ્યારે આ જ સમયગાળામાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ 410 […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 577 નવા કેસ નોંધાયા, 410 દર્દી થયા સ્વસ્થ, જાણો તમારા જિલ્લાની વિગત
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 12:21 PM

ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે.  છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 577 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આ 577 નવા પોઝિટિવ કેસ સાથે કુલ કેસની સંખ્યા વધીને 29,578 થઈ ગઈ છે.  રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના લીધે 18 લોકોના મોત થયા છે જ્યારે આ જ સમયગાળામાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ 410 લોકો ઘરે પહોંચ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 આ પણ વાંચો : ફેયર એન્ડ લવલીનું નામ બદલવા કંપનીએ કરી જાહેરાત, કાળામાથી ગોરા થવાનો દાવો રંગભેદને ઉત્તેજન આપતા હોવાના મુદ્દે પડી હતી પસ્તાળ 

In last 24 hours, more 577 tested positive for coronavirus in Gujarat today

ગુજરાતમાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી કુલ 23,260 લોકો થયા મુક્ત 

ગુજરાતમાં કોરોના વાઈરસના કેસના કુલ પોઝિટિવ કેસ 29 હજારના આંકને પાર પહોંચી ગયા છે.  રાજ્યમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા 6,318 નોંધાઈ છે.  છેલ્લાં 24 કલાકમાં 18 લોકોએ કોરોનાના લીધે રાજ્યમાં જીવ ગુમાવ્યો છે અને કુલ મોતની સંખ્યા 1,754 થઈ ગઈ છે.  કોરોના વાઈરસના સંક્રમણમાંથી 23,260 લોકો સ્વસ્થ થયા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અમદાવાદ અને સુરત જિલ્લામાં નોંધાયા સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ

અમદાવાદમાં કોરોના વાઈરસના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે તો બીજી તરફ સુરત જિલ્લામાં કોરોના વાઈરસના કેસ વધી રહ્યાં છે.  અમદાવાદ જિલ્લામાં કોરોના વાઈરસના 238 પોઝિટિવ કેસ છેલ્લાં 24 કલાકમાં નોંધાયા છે. જ્યારે સુરતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 164 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે.  આ સિવાય અન્ય જિલ્લાની વાત કરીએ તો વડોદરામાં 44 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">