અંકલેશ્વરના અવાદર ગામે દિપડાએ ૩ પશુઓનુ મારણ કરતા પાંજરા ગોઠવાયા

ભરૂચ જિલ્લામાં દીપડાની વધતી જતી વસ્તીના કારણે દીપડા વનવિસ્તાર છોડી જંગલને અડીને આવેલ ગામોમાં ઘુસી રહ્યા છે. અંકલેશ્વરના અવદર ગામમાં ઘુસી આવેલા એક દીપડાએ એકજ રાતમાં ત્રણ પશુઓના શિકાર કરતા વનવિભાગે ગામમાં પાંજરા ગોઠવ્યા છે.એકજ રાતમાં બે વાર દીપડો ગામમાં ઘુસ્તા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. અવદર ગામના ખેડૂત કાંતિભાઈ પટેલના ખેતરમાં રાતે ૩ વાગ્યાના […]

અંકલેશ્વરના અવાદર ગામે દિપડાએ ૩ પશુઓનુ મારણ કરતા પાંજરા ગોઠવાયા
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 25, 2020 | 5:41 PM

ભરૂચ જિલ્લામાં દીપડાની વધતી જતી વસ્તીના કારણે દીપડા વનવિસ્તાર છોડી જંગલને અડીને આવેલ ગામોમાં ઘુસી રહ્યા છે. અંકલેશ્વરના અવદર ગામમાં ઘુસી આવેલા એક દીપડાએ એકજ રાતમાં ત્રણ પશુઓના શિકાર કરતા વનવિભાગે ગામમાં પાંજરા ગોઠવ્યા છે.એકજ રાતમાં બે વાર દીપડો ગામમાં ઘુસ્તા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

અવદર ગામના ખેડૂત કાંતિભાઈ પટેલના ખેતરમાં રાતે ૩ વાગ્યાના અરસામાં પશુઓનો અવાજ આવવા લગતા કાંતિભાઈ લાઈટ ચાલુ કરી તપાસ કરતા વાડામાં દીપડો નજરે પડ્યો હતો જે પશુઓ ઉપર હુમલા કરી રહ્યો હતો. ખેડૂત બૂમો પાડી અવાજ કરતા દીપડો નાસી છૂટ્યો હતો. તપાસ કરતા ત્રણ પશુઓનું મારાં થયું હતું.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ઘટનાની જાણ વનવિભાગને કરવામાં આવતા આજે ટિમ ઘટનાસ્થળે પહોંચી હતી. દીપડાએ બે એકજ રાતમાં વખત શિકાર માટે હુમલો કર્યો હતો. ઘટનાના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. વનવિભાગે ગામની સીમમાં પિંજરા ગોઠવી દીપડાને ઝડપી પાડવા પ્રયાસ હાથ ધર્યા છે.

આ પણ વાંચોઃગાંધીનગર શુભારંભ કન્સ્ટ્રકશન સાઈટ પર ભેખડ ધસી પડતા એક કામદારનું મોત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">