VIDEO: લોકડાઉન 4માં રાજ્યના આ વિસ્તારોમાં એસટી બસ સેવા શરૂ થશે

રાજ્યમાં લોકડાઉન 4માં એસટીની બસ સેવા શરૂ થશે. રાજ્યના રેડ ઝોન સિવાયના વિસ્તારમાં બસ સેવા શરૂ થશે, એટલે કે ઓરેન્જ ઝોન જિલ્લા અને ગ્રીન ઝોન જિલ્લામાં બસ સેવા શરૂ કરવામાં આવશે. જો કે ઓરેન્જ ઝોન જિલ્લામાંથી ગ્રીન ઝોન જિલ્લામાં બસ નહીં જઈ શકે પણ ઓરેન્જ ઝોન જિલ્લામાંથી બીજા ઓરેન્જ ઝોન જિલ્લામાં બસ અવરજવર કરી શકશે. […]

VIDEO: લોકડાઉન 4માં રાજ્યના આ વિસ્તારોમાં એસટી બસ સેવા શરૂ થશે
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:34 AM

રાજ્યમાં લોકડાઉન 4માં એસટીની બસ સેવા શરૂ થશે. રાજ્યના રેડ ઝોન સિવાયના વિસ્તારમાં બસ સેવા શરૂ થશે, એટલે કે ઓરેન્જ ઝોન જિલ્લા અને ગ્રીન ઝોન જિલ્લામાં બસ સેવા શરૂ કરવામાં આવશે. જો કે ઓરેન્જ ઝોન જિલ્લામાંથી ગ્રીન ઝોન જિલ્લામાં બસ નહીં જઈ શકે પણ ઓરેન્જ ઝોન જિલ્લામાંથી બીજા ઓરેન્જ ઝોન જિલ્લામાં બસ અવરજવર કરી શકશે. ત્યારે ગ્રીન ઝોન જિલ્લામાંથી બીજા ગ્રીન ઝોન જિલ્લામાં બસ અવરજવર કરી શકશે. ત્યારે જો બે ગ્રીન ઝોન જિલ્લા વચ્ચે રેડ ઝોન જિલ્લા હશે તો પણ બસ પસાર નહીં થાય. રેડ ઝોન જિલ્લામાંથી બસ અવરજવર નહીં કરે.

હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">