Gandhinagar : પેગાસસ મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોની પોલીસે અટકાયત કરી

જેના પગલે પોલીસે કેટલાક કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી. કોંગ્રેસે પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરવાની  માંગ કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2021 | 12:59 PM

પેગાસસ(pegasus) જાસૂસી મામલે કોંગ્રેસ(Congress) નેતાઓએ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ રેલીનું આયોજન કરી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. જેના પગલે પોલીસે કેટલાક કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી. કોંગ્રેસે પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરવાની  માંગ કરી હતી.આ અંગે ગુજરાતના કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે રાજ્યમાં કે દેશના કોઇપણ નાગરિકની પ્રાઈવસી સુરક્ષિત નથી. દેશમાં અને રાજ્યમાં અઘોષિત કટોકટી છે. દેશના વડાપ્રધાને લોકોની  જાસૂસી મામલે  માફી માંગવી જોઇએ. તેમજ ગૃહમંત્રીએ તેમની નિષ્ફળતા માટે રાજીનામું આપવું જોઇએ.

આ પણ વાંચો : IND vs ENG: ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા અભ્યાસ મેચમાં રવિન્દ્ર જાડેજા છવાયો, બંને ઇનીંગમાં ફીફટી

આ પણ વાંચો : Punjab: મોગામાં બે બસ વચ્ચે જોરદાર ટક્કર, નવજોતસિંહ સિદ્ધુનાં કાર્યક્રમમાં જઈ રહેલા કોંગ્રેસનાં 3 કાર્યકરનાં મોત, 50 ઘાયલ

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">