AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદથી ઝડપાયા 3 આતંકવાદી, અડાલજમાં શંકાસ્પદ પ્રવૃતિ કરતા ATSએ કરી ધરપકડ

ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ફરી એક વખત અમદાવાદમાંથી ગુજરાત ATSએ 3 આંતકવાદીઓને ઝડપી પાડ્યા છે. પ્રાપ્તથતી વિગતો અનુસાર અડાલજથી શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા 3 આંતકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યો છે.

Breaking News : અમદાવાદથી ઝડપાયા 3 આતંકવાદી, અડાલજમાં શંકાસ્પદ પ્રવૃતિ કરતા ATSએ કરી ધરપકડ
Mihir Soni
| Edited By: | Updated on: Nov 09, 2025 | 1:24 PM
Share

ગુજરાત ATSએ અમદાવાદ શહેરમાં એક મોટી કાર્યવાહી કરીને ત્રણ આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે, જે એક નવા આતંકવાદી મોડ્યુલ સાથે સંકળાયેલા હોવાનું મનાય છે. આ ધરપકડ અમદાવાદ-ગાંધીનગર સરહદ પર આવેલા અડાલજ વિસ્તારમાંથી કરવામાં આવી હતી, જ્યાંથી આ શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા આતંકીઓને ATSએ દબોચ્યા હતા. ATS માટે આ એક નોંધપાત્ર સફળતા ગણવામાં આવી રહી છે.

અમદાવાદથી ઝડપાયા 3 આતંકવાદી

ઉલ્લેખનીય છે કે આતંકી પ્રવૃતિ સાથે જોડાયેલા 3 આંતકી પાસે અલગ-અલગ સાહિત્ય મળી આવ્યું છે. આતંકી કોઈ મોટી ઘટનાને અંજામ આપવામાં આવ્યા હોય તેવી શંકા જતા ATSએ 3 આતંકવાદીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર 3 આરોપીઓ માંથી 2 આતંકવાદી ઉત્તર પ્રદેશના અને 1 આતંકવાદી હૈદરાબાદનો હોવાનું સામે આવ્યું છે.  જેઓ ગુજરાતમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવા માટે આવ્યા હોવાનું શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા 3 આરોપી ઝડપાયા છે. ગુજરાત એટીએસ એ વધુ તપાસ હાથ ધરી છે.

આતંકવાદીઓ મૂળ ઉત્તર પ્રદેશ અને હૈદરાબાદના હતા

પ્રાથમિક માહિતી મુજબ, ગુજરાત ATS ઘણા સમયથી આ શંકાસ્પદ શખ્સોની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી હતી. તેમની પાસેથી કેટલાક શંકાસ્પદ સાહિત્ય પણ કબજે કરવામાં આવ્યું છે, જે તેમના ઇરાદાઓ અને કાવતરાઓ અંગે વધુ માહિતી આપી શકે છે. તપાસમાં સામે આવ્યું છે કે આ 3 આરોપીઓ માંથી 2 આતંકવાદી ઉત્તર પ્રદેશના અને 1 આતંકવાદી હૈદરાબાદનો વતની છે અને તેઓ થોડાક સમય પહેલા જ અમદાવાદ પહોંચ્યા હતા. ATS હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે તેઓ અમદાવાદ કયા હેતુથી આવ્યા હતા, તેમનો શું પ્લાન હતો અને તેઓ અહીં કેટલા સમયથી સક્રિય હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
g clip-path="url(#clip0_868_265)">