અમદાવાદના 10 વોર્ડને કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરાયા, 5 બ્રિજ પણ બંધ કરાયા: AMC કમિશનર
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે મણિનગર વોર્ડને પણ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. કુલ 10 વોર્ડને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ખાડિયા, જમાલપુર, દરિયાપુર, અસારવા, શાહપુર, દાણીલીમડા, બહેરામપુરા, મણીનગર, સરસપુર અને ગોમતીપુરને એેએમસી દ્વારા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. Web Stories View more 1 શેર પર […]
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે મણિનગર વોર્ડને પણ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. કુલ 10 વોર્ડને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ખાડિયા, જમાલપુર, દરિયાપુર, અસારવા, શાહપુર, દાણીલીમડા, બહેરામપુરા, મણીનગર, સરસપુર અને ગોમતીપુરને એેએમસી દ્વારા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તે સિવાય અમદાવાદના 5 બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીબ્રિજ, નહેરૂબ્રિજ, દધીચી બ્રિજ, સરદાર બ્રિજનો સમાવેશ થાય છે. માત્ર સુભાષબ્રિજ અને એલિસબ્રિજ ચાલુ રહેશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો