અમદાવાદમાં કોરોનાના કેસ કેમ વધી રહ્યાં છે?, કામગીરીની સમીક્ષા માટે કમિટી કરાઈ નિયુક્ત

 નિર્મલ દવે | ગાંધીનગર,   અમદાવાદમાં કોરોનાને અટકાવવા તંત્ર આટલી કામગીરી કરતી હોવા છતાં પણ કેમ છે સ્થિતી ગંભીર? આ સવાલ સરકારમાં પણ ઉઠ્યો છે. રાજ્ય હેલ્થ વિભાગ અમદાવાદ તંત્રની કામગીરીથી નારાજ છે કે શું કારણે કે 3 દિવસમાં તંત્રની કામગીરીનો રીપોર્ટ તૈયાર કરવા કમિટી નિયુક્ત કરવામાં આવી છે.  હેલ્થ વિભાગના સિનિયર અધિકારીઓ અમદાવાદની સ્થિતીનું નિરીક્ષણ […]

અમદાવાદમાં કોરોનાના કેસ કેમ વધી રહ્યાં છે?, કામગીરીની સમીક્ષા માટે કમિટી કરાઈ નિયુક્ત
Follow Us:
| Updated on: May 04, 2020 | 6:26 PM

 નિર્મલ દવે | ગાંધીનગર,   અમદાવાદમાં કોરોનાને અટકાવવા તંત્ર આટલી કામગીરી કરતી હોવા છતાં પણ કેમ છે સ્થિતી ગંભીર? આ સવાલ સરકારમાં પણ ઉઠ્યો છે. રાજ્ય હેલ્થ વિભાગ અમદાવાદ તંત્રની કામગીરીથી નારાજ છે કે શું કારણે કે 3 દિવસમાં તંત્રની કામગીરીનો રીપોર્ટ તૈયાર કરવા કમિટી નિયુક્ત કરવામાં આવી છે.  હેલ્થ વિભાગના સિનિયર અધિકારીઓ અમદાવાદની સ્થિતીનું નિરીક્ષણ કરશે. તંત્રએ કરેલી કામગીરી અંગે સમીક્ષા રીપોર્ટ તૈયાર કરશે.  રાજ્ય કક્ષાએ કામગીરી સાથે સંકળાયેલા 3 તજજ્ઞોની ટીમ નિરીક્ષણ કરશે. રેપીડ રિસ્પોન્સ ટીમ સાથે પણ ટીમના સભ્યો પરામર્શ કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચો :   લૉકડાઉનમાં ગુજરાતમાં ફસાયેલા લોકો માટે સારા સમાચાર, સરકારે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">