અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં દુકાનોમાં ભરાયા વરસાદી પાણી,દુકાનદારો પાણી ઉલેચવા બન્યા મજબુર- Video

અમદાવાદમાં ગત રાત્રિથી શ્રીકાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં દુકાનોમાં પણ પાણી ભરાઈ જતા દુકાનદારો દુકાનોમાંથી પાણી ઉલેચવા મજબુર બન્યા છે.

Jignesh Patel
| Edited By: | Updated on: Aug 26, 2024 | 2:39 PM

અમદાવાદમાં સતત વરસી રહેલા અવિરત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વેજલપુર વિસ્તારમાં ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયા છે. કેટલીક દુકાનોમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા દુકાનદારોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. દુકાનદારો દુકાનોમાંથી સામાન બચાવવા પાણી ઉલેચવા મજબુર બન્યા છે. દર ચોમાસાએ આ પ્રકારે પાણી ભરાતા હોવાથી દુકાનદારોને ભારે હાલાકી વેઠવી પડે છે.

વેપારીઓની ફરિયાદ છે કે છેલ્લા 10 વર્ષથી આ જ પ્રકારે થોડા વરસાદમાં પણ દુકાનોમાં પાણી ભરાઈ જાય છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતા સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. દર વર્ષે આ જ પ્રકારે પાણી ભરાવાને કારણે વેપારીઓના માલસામાનને ભારે નુકસાન થઈ રહ્યુ છે. દર ચોમાસાએ આ જ પ્રકારની સમસ્યાથી વેપારીઓ પણ હવે અકળાયા છે અને આ સમસ્યાનો કાયમી નિવેડો આવે તેવી માગ કરી રહ્યા છે. પાણી ભરાઈ જવાથી દુકાનોમાં રહેલા સામાનને પણ નુકસાન પહોંચે છે અને વેપારીઓને મોટી ખોટ સહન કરવાનો વારો આવે છે. ત્યારે તંત્ર દ્વારા પાણીની સમસ્યામાંથી નિજાત આવે તેવુ ઈચ્છી રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ
ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુથી 1 મહિલા તબીબનું મોત
સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુથી 1 મહિલા તબીબનું મોત
કચ્છના લખપતમાં ભેદી રોગચાળાના પગલે પ્રભારી સચિવે કચ્છની મુલાકાત લીધી
કચ્છના લખપતમાં ભેદી રોગચાળાના પગલે પ્રભારી સચિવે કચ્છની મુલાકાત લીધી
ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારામાં ચોંકાવનારા ખુલાસા
ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારામાં ચોંકાવનારા ખુલાસા
રાજકોટમાં તંત્રની ખૂલી ગટરને કારણે વધુ એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ -Video
રાજકોટમાં તંત્રની ખૂલી ગટરને કારણે વધુ એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ -Video
જામનગરમાં સમુહ ભોજન લીધા બાદ 100થી વધુ લોકોને થયું ફુડ પોઈઝનિંગ-Video
જામનગરમાં સમુહ ભોજન લીધા બાદ 100થી વધુ લોકોને થયું ફુડ પોઈઝનિંગ-Video
g clip-path="url(#clip0_868_265)">