IPL 2023 : ક્રિકેટ રસિયાઓ સાવધાન ! તમારા હાથમાં રાખી શકશો IPL મેચની માત્ર આટલી જ ટિકિટ

ઓનલાઈન અને ઓફલાઈન કાળા બજારી કરનારા લોકો ટિકિટ જથ્થામાં ખરીદી લઈને મોંઘા ભાવે વેચતા હોય છે. પણ હવે ટિકિટોનું કાળા બજાર અટકાવવા માટે અમદાવાદ શહેર પોલીસે એક જાહેરનામું બહાર પાડ્યું છે.

IPL 2023 : ક્રિકેટ રસિયાઓ સાવધાન ! તમારા હાથમાં રાખી શકશો  IPL મેચની માત્ર આટલી જ ટિકિટ
IPL 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2023 | 11:51 PM

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે જ્યારે આઈપીએલ મેચ કે અન્ય ક્રિકેટ મેચ થાય છે, ત્યારે ટિકિટને લઈને કાળા બજાર જોવા મળે છે. ઓનલાઈન અને ઓફલાઈન કાળા બજારી કરનારા લોકો ટિકિટ જથ્થામાં ખરીદી લઈને મોંઘા ભાવે વેચતા હોય છે. પણ હવે ટિકિટોનું કાળા બજાર અટકાવવા માટે અમદાવાદ શહેર પોલીસે એક જાહેરનામું બહાર પાડ્યું છે.

આઈપીએલ 2023ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ઓનલાઈન ટિકિટ બુકિંગ ઝડપથી બંધ જઈ જતા. નમો સ્ટેડિયમ બહાર ટિકિટ લેવા માટે ભારે પડાપડી થઈ હતી. આ બધા વચ્ચે સ્ટેડિયમ બહાર થયેલી ધક્કામુક્કીના કેટલાક વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.

સૂતા પહેલા આ પાણી પીવો, મશીન કરતા પણ ફાસ્ટ કામ કરશે પાચનતંત્ર
ઐશ્વર્યા રાયથી લઈને દીપિકા સુધીના આ બોલિવૂડ સ્ટાર્સે ટીવી એડથી શરૂઆત કરી હતી પોતાની કારકિર્દીની
આજનું રાશિફળ તારીખ 29-09-2024
સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ

અમદાવાદ પોલીસ કમિશ્રરનું જાહેરનામું

  • આ જાહેરનામું 25 થી 28 મે સુધી લાગુ રહેશે.
  • ટિકિટોનું કાળા બજાર કરનાર લોકોને આકારી સજા થશે.
  • એક વ્યક્તિ 3 થી વધુ ટિકિટ રાખી શકશે નહીં.
  • ટિકિટની કિંમતથી વધારે ભાવમાં તેનું ખરીદ કે વેંચાણ કરી શકાશે નહીં.

GMRCએ સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી

અમદાવાદમાં આગામી તા. 26મી મે અને 28 મેએ મહત્ત્વની આઇપીએલ મેચ રમાવાની છે. ત્યારે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન GMRC દ્વારા સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે આ મેચને ધ્યાનમાં રાખીને જીએમઆરસી GMRCએ સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી છે. જેમાં રુપિયા 25ના ફિક્સ દર પર કોઈ પણ મેટ્રો સ્ટેશનથી મોટેરા સ્ટેડિયમ સુધી મુસાફરી કરી શકાશે.

આઈપીએલ 2023ની ક્લોઝિંગ સેરેમનીમાં જોવા મળશે આ સેલેબ્રિટી

આધિકારિક જાહેરાત કરવામાં આવી છે કે, આઈપીએલની કલોઝિંગ સેરેમનીમાં રેપર કિંગ અને ડીજે ન્યૂક્લિયા પરફોર્મ કરતા જોવા મળશે. તેમની સાથે સાથે મિડ ટાઈમ શો માટે ડિવાઈન અને જોવિધા ગાંધી ફેન્સને મનોરંજન આપતા જોવા મળશે. આઈપીએલ 2023ની આ બંને મહત્વની મેચો માટે નમો સ્ટેડિયમમાં તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે ભારે વરસાદ ખાબક્યો
ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે ભારે વરસાદ ખાબક્યો
છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી
છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી
અંબાલાલ પટેલે કેટલાક જિલ્લાઓમાં પવન સાથે ધોધમાર વરસાદની કરી આગાહી
અંબાલાલ પટેલે કેટલાક જિલ્લાઓમાં પવન સાથે ધોધમાર વરસાદની કરી આગાહી
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભ થઈ શકે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભ થઈ શકે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
અમદાવાદ કર્ણાવતી ક્લબ નજીક લૂંટાયો રૂપિયા લઇને જતો કોન્ટ્રાક્ટર
અમદાવાદ કર્ણાવતી ક્લબ નજીક લૂંટાયો રૂપિયા લઇને જતો કોન્ટ્રાક્ટર
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">