VIDEO : જાણો કેમ અમદાવાદની SVP હોસ્પિટલના તબીબોએ ઉતરવું પડ્યું ધરણાં પર?

અમદાવાદમાં એસવીપી હોસ્પિટલને પણ કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે અને ત્યાં ટેસ્ટથી લઈને સારવાર સુધીની સુવિધા ઉપલબ્ધ છે. જો કે ત્યાંના જ તબીબો અપુરતા સાધનોના લીધે ધરણાં પર બેઠા છે. ડૉક્ટર્સ કોરોનાના દર્દીઓના સીધા જ સંપર્કમાં આવતા હોવાથી તેમને N 95 માસ્કની જરૂર રહે છે અને નહીં તો સંક્રમણ થઈ શકે છે. જો કે આ […]

VIDEO : જાણો કેમ અમદાવાદની SVP હોસ્પિટલના તબીબોએ ઉતરવું પડ્યું ધરણાં પર?
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:43 AM

અમદાવાદમાં એસવીપી હોસ્પિટલને પણ કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે અને ત્યાં ટેસ્ટથી લઈને સારવાર સુધીની સુવિધા ઉપલબ્ધ છે. જો કે ત્યાંના જ તબીબો અપુરતા સાધનોના લીધે ધરણાં પર બેઠા છે. ડૉક્ટર્સ કોરોનાના દર્દીઓના સીધા જ સંપર્કમાં આવતા હોવાથી તેમને N 95 માસ્કની જરૂર રહે છે અને નહીં તો સંક્રમણ થઈ શકે છે. જો કે આ માસ્ક ના આપવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠી છે.  કોરોના વોરિયર્સ હથિયાર વિના કેવી રીતે લડી શકે?  કોર્પોરેશને આ અંગે કોઈ ગંભીરતા ના દાખવતા તબીબોએ ધરણાં પર ઉતરવાની ફરજ પડી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચો : કોરોના કેર વચ્ચે રાહતના સમાચાર, ગુજરાતના આ 2 જિલ્લા પણ થયા કોરોનાથી મુક્ત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">