કોરોનાને લઈ કબ્રસ્તાનમાં પણ સ્થિતિ વણસી, રોમન કેથલિક સંપ્રદાય દ્વારા દફનવિધિના બદલે અગ્નિદાહ કરવાની અનુયાયીઓને સલાહ

ખ્રિસ્તી સમાજના રોમન કેથલિકના બિશપ દ્વારા એક પત્ર લખી ઉલ્લેખ કરાયો છે કે રોમન કેથલિક સંપ્રદાયના કબ્રસ્તાનમાં દફનવિધિ માટે જમીનનો પ્રશ્ન સર્જાયો છે.

કોરોનાને લઈ કબ્રસ્તાનમાં પણ સ્થિતિ વણસી, રોમન કેથલિક સંપ્રદાય દ્વારા દફનવિધિના બદલે અગ્નિદાહ કરવાની અનુયાયીઓને સલાહ
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Apr 14, 2021 | 10:39 PM

ખ્રિસ્તી સમાજના રોમન કેથલિકના બિશપ દ્વારા એક પત્ર લખી ઉલ્લેખ કરાયો છે કે રોમન કેથલિક સંપ્રદાયના કબ્રસ્તાનમાં દફનવિધિ માટે જમીનનો પ્રશ્ન સર્જાયો છે. એટલે કે કબ્રસ્તાન ફૂલ થઈ રહ્યું છે. જેની સામે બીજો ઉપાય શોધવો જરૂરી છે અને તે છે અગ્નિદાહ. જેથી રોમન કેથલિક સંપ્રદાયના બિશપ દ્વારા તેમના અનુયાયીઓને દફનવિધિ કરવાના બદલે અગ્નિદાહ કરવા માટે સૂચન કરાયું છે. જેથી ધાર્મિક વિધિ પણ જળવાઈ રહે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

મહત્વનું છે કે ખ્રિસ્તી સમાજમાં દફનવિધિ દ્વારા જ અંતિમ વિધિ કરાય છે. જોકે આ પહેલા જ્યારે આપાતકાલીન પરિસ્થિતિ આવી છે, ત્યારે મૃતદેહોના અગ્નિસંસ્કાર પણ કરાયા છે. ત્યારે તે જ વસ્તુને ધ્યાને રાખી રોમન કેથલિક સંપ્રદાય દ્વારા આ પ્રકારે નિર્ણય કરાયો છે તો બીજુ તે જ નિર્ણયને તેમના સમાજના અન્ય લોકો દ્વારા પણ આવકારાયો છે. અન્ય લોકોનું માનવું છે કે જમીન, પાણી કે અગ્નિ જ્યાં મૃતદેહ વિલીન થાય તેમાંથી ભગવાન ઓરત મોકલે છે.

જેથી અગ્નિદાહ કરવો તે ખોટી બાબત નથી. જેથી રોમન કેથલિકના નિર્ણયને અન્ય લોકોએ પણ આવકર્યો છે. તેમજ તેમના સંપ્રદાયમાં પણ તેવા નિર્ણય લેવાશે તો તેમાં પણ તેઓએ સહકાર આપવા તૈયારી બતાવી છે. કેમ કે કોરોના મહામારી ચાલી રહી છે અને તેમાં દરેક નાગરિકે સહકાર આપી અને સમજણપૂર્વક કામ લઈને આગળ વધવું તે પણ સમયની માંગ છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં કોરોનાકાળમાં ટેસ્ટથી લઈને અંતિમવિધિ સુધી વેઈટિંગ છે, પરિસ્થિતિ એટલી હદ સુધી વણસી છે કે સ્મશાનમાં કલાકો સુધીનું વેઈટિંગ છે, ત્યારે કબ્રસ્તાનની હાલત પણ ધીમે ધીમે વણસી રહી છે. ત્યારે કબ્રસ્તાનમાં વણસી રહેલી પરિસ્થિતિને લઈને રોમ કેથલિક સંપ્રદાય દ્વારા દફનવિધિના બદલે અગ્નિદાહ કરવા અનુયાયીઓને સલાહ અપાઈ છે.

આ પણ વાંચો: Gujarat Corona Update : રાજ્યમાં કોરોના 7400 થી વધુ નવા કેસ, 73 દર્દીઓના મૃત્યુ, માસ્ક પહેરો, કોરોનાને હરાવો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">