અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેદી વોર્ડમાંથી કોરોના પોઝિટીવ આરોપી ફરાર, નડીયાદ પોલીસે ઝડપ્યો

અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેદી વોર્ડમાંથી કોરોના પોઝિટીવ આરોપી ફરાર થઈને નડીયાદ પહોંચ્યો છે. દારૂના કેસમાં ઝડપાયેલા આરોપીને કોરોનાના લક્ષણો હોવાથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. વટવા પોલીસ સ્ટેશનનો આરોપી કેદી વોર્ડમાંથી નીકળીને નડીયાદ પહોંચ્યો. ત્યારે નડીયાદ પોલીસને માહિતી મળતા જ નડીયાદ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે અને આરોપીને પરત સિવિલ હોસ્પિટલમાં મોકલાયો છે. ત્યારે આરોપી […]

અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેદી વોર્ડમાંથી કોરોના પોઝિટીવ આરોપી ફરાર, નડીયાદ પોલીસે ઝડપ્યો
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:53 AM

અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેદી વોર્ડમાંથી કોરોના પોઝિટીવ આરોપી ફરાર થઈને નડીયાદ પહોંચ્યો છે. દારૂના કેસમાં ઝડપાયેલા આરોપીને કોરોનાના લક્ષણો હોવાથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. વટવા પોલીસ સ્ટેશનનો આરોપી કેદી વોર્ડમાંથી નીકળીને નડીયાદ પહોંચ્યો. ત્યારે નડીયાદ પોલીસને માહિતી મળતા જ નડીયાદ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે અને આરોપીને પરત સિવિલ હોસ્પિટલમાં મોકલાયો છે. ત્યારે આરોપી નડીયાદ કેવી રીતે પહોંચ્યો તે એક રહસ્ય છે, પોલીસે આ અંગે પણ તપાસ હાથ ધરી છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">