VIDEO: અમદાવાદ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી આવી સામે, દર્દીના મોત અંગે દર્દીના સગાને છેક નવમાં દિવસે જાણ કરી !

અમદાવાદની સિવિલ હોસ્પિટલ તંત્ર ફરી એકવાર વિવાદમાં આવ્યું. પોરબંદરના કોંગ્રેસ મહામંત્રી અને ખારવા આગેવાનને કેન્સરની સારવાર માટે સિવિલમાં 4મેના દિવસે દાખલ કરાયા હતા. જો કે હોસ્પિટલના તબીબોએ કોરોનાની આશંકા હોવાથી તેમને આઈસોલેશનમાં રાખ્યા પરંતુ સારવાર દરમિયાન કેન્સરના દર્દી પ્રવિણ બરીદુનનું મોત થયું હતું. આ પણ વાંચો: VIDEO: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં વતન જવા માટે મોટી સંખ્યામાં […]

VIDEO: અમદાવાદ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી આવી સામે, દર્દીના મોત અંગે દર્દીના સગાને છેક નવમાં દિવસે જાણ કરી !
Follow Us:
| Updated on: May 13, 2020 | 8:37 AM

અમદાવાદની સિવિલ હોસ્પિટલ તંત્ર ફરી એકવાર વિવાદમાં આવ્યું. પોરબંદરના કોંગ્રેસ મહામંત્રી અને ખારવા આગેવાનને કેન્સરની સારવાર માટે સિવિલમાં 4મેના દિવસે દાખલ કરાયા હતા. જો કે હોસ્પિટલના તબીબોએ કોરોનાની આશંકા હોવાથી તેમને આઈસોલેશનમાં રાખ્યા પરંતુ સારવાર દરમિયાન કેન્સરના દર્દી પ્રવિણ બરીદુનનું મોત થયું હતું.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં વતન જવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા પરપ્રાંતીયો

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

જો કે સિવિલ તંત્રએ દર્દીના સગાને જાણ કરવાની પણ તસ્દી ન લીધી. પ્રવિણ મરીદુનના મોત અંગે દર્દીના સગાને છેક 9માં દિવસે જાણ કરી. મૃતકના પુત્રએ આક્ષેપ કર્યો કે 4 તારીખે દાખલ કર્યા બાદ મારા પિતાનો કોરોના રિપોર્ટ નેગિટિવ આવ્યો હતો. જો કેન્સરથી મોત થયું હોય તો અમને છેક નવમાં દિવસે જાણ કરી. અમે પિતાના સ્વાસ્થ્ય અંગે વારંવાર ભાળ મેળવવાનો પ્રયાસ કર્યો. પરિવાર ચિંતામાં હોવા છતાં અમદાવાદ સિવિલના તંત્રએ કોઈ જાણ ન કરી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અમદાવાદ સિવિલ હોસ્પિટલની બેદરકારી ચિંતાજનક છે. જો કે સિવિલના વડા એમ.એમ. પ્રભાકરે કોઈ બેદરકારી ન હોવાનું જણાવ્યું હતું કે દર્દીનું મૃત્યુ થયું ત્યારે કોઈ સગા મળ્યા નહી આ અંગે સિવિલ તંત્રએ 3 દિવસ સુધી દર્દીના સગાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો.

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">