VIDEO: અમદાવાદ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી આવી સામે, દર્દીના મોત અંગે દર્દીના સગાને છેક નવમાં દિવસે જાણ કરી !

અમદાવાદની સિવિલ હોસ્પિટલ તંત્ર ફરી એકવાર વિવાદમાં આવ્યું. પોરબંદરના કોંગ્રેસ મહામંત્રી અને ખારવા આગેવાનને કેન્સરની સારવાર માટે સિવિલમાં 4મેના દિવસે દાખલ કરાયા હતા. જો કે હોસ્પિટલના તબીબોએ કોરોનાની આશંકા હોવાથી તેમને આઈસોલેશનમાં રાખ્યા પરંતુ સારવાર દરમિયાન કેન્સરના દર્દી પ્રવિણ બરીદુનનું મોત થયું હતું. આ પણ વાંચો: VIDEO: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં વતન જવા માટે મોટી સંખ્યામાં […]

VIDEO: અમદાવાદ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી આવી સામે, દર્દીના મોત અંગે દર્દીના સગાને છેક નવમાં દિવસે જાણ કરી !
Follow Us:
| Updated on: May 13, 2020 | 8:37 AM

અમદાવાદની સિવિલ હોસ્પિટલ તંત્ર ફરી એકવાર વિવાદમાં આવ્યું. પોરબંદરના કોંગ્રેસ મહામંત્રી અને ખારવા આગેવાનને કેન્સરની સારવાર માટે સિવિલમાં 4મેના દિવસે દાખલ કરાયા હતા. જો કે હોસ્પિટલના તબીબોએ કોરોનાની આશંકા હોવાથી તેમને આઈસોલેશનમાં રાખ્યા પરંતુ સારવાર દરમિયાન કેન્સરના દર્દી પ્રવિણ બરીદુનનું મોત થયું હતું.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં વતન જવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા પરપ્રાંતીયો

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

જો કે સિવિલ તંત્રએ દર્દીના સગાને જાણ કરવાની પણ તસ્દી ન લીધી. પ્રવિણ મરીદુનના મોત અંગે દર્દીના સગાને છેક 9માં દિવસે જાણ કરી. મૃતકના પુત્રએ આક્ષેપ કર્યો કે 4 તારીખે દાખલ કર્યા બાદ મારા પિતાનો કોરોના રિપોર્ટ નેગિટિવ આવ્યો હતો. જો કેન્સરથી મોત થયું હોય તો અમને છેક નવમાં દિવસે જાણ કરી. અમે પિતાના સ્વાસ્થ્ય અંગે વારંવાર ભાળ મેળવવાનો પ્રયાસ કર્યો. પરિવાર ચિંતામાં હોવા છતાં અમદાવાદ સિવિલના તંત્રએ કોઈ જાણ ન કરી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અમદાવાદ સિવિલ હોસ્પિટલની બેદરકારી ચિંતાજનક છે. જો કે સિવિલના વડા એમ.એમ. પ્રભાકરે કોઈ બેદરકારી ન હોવાનું જણાવ્યું હતું કે દર્દીનું મૃત્યુ થયું ત્યારે કોઈ સગા મળ્યા નહી આ અંગે સિવિલ તંત્રએ 3 દિવસ સુધી દર્દીના સગાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો.

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">