AHMEDABAD : ઉપવાસના દિવસો શરૂ થતા જ ફળોની માગમાં વધારો થતા ભાવ ડબલ થયા, જાણો ક્યાં ફળનો કેટલો ભાવ છે

Shravan 2021 : શ્રાવણમાં ઉપવાસને કારણે ફ્રૂટની માગમાં નોંધપાત્ર વધારો થતો હોય છે.આ તકનો લાભ લઈ છૂટક વેપારીઓ ડબલ ભાવે ફળ વેચી રહ્યાં છે.જથ્થાબંધ કરતા છૂટક બજારમાં ફળના ભાવ બમણાં થઈ ગયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 12:46 PM

GUJARAT : શ્રાવણ મહિનાના પ્રારંભ અને ઉપવાસના દિવસો શરૂ થતાની સાથે જ ફળોના ભાવ ડબલ થઈ ગયા છે.શ્રાવણમાં ઉપવાસને કારણે ફ્રૂટની માગમાં નોંધપાત્ર વધારો થતો હોય છે.આ તકનો લાભ લઈ છૂટક વેપારીઓ ડબલ ભાવે ફળ વેચી રહ્યાં છે.જથ્થાબંધ કરતા છૂટક બજારમાં ફળના ભાવ બમણાં થઈ ગયા છે.પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો વધારો થયો છે.જે ભાવ વધારા માટે મુખ્ય કારણ છે.આ ઉપરાંત નરોડા ફ્રૂટ માર્કેટના વેપારીઓ કોરોનાના કારણે વેચાણ ઓછું હોવાથી અત્યાર સુધી માલ ઓછો મંગાવતા હતા.

છૂટક બજારમાં બે દિવસ પહેલા સુધી 20 રૂપિયાના ડઝન મળતા કેળા હવે 50ના થઈ ગયા છે, તો પપૈયાના કિલોનો ભાવ 25 રૂપિયાથી સીધો જ 50 થઈ ગયો છે.મોસંબી, નાસપતિ, દાડમ, ચીકુ પણ લગભગ બે ગણા ભાવે મળી રહ્યાં છે. પહેલા 80 રૂપિયે કિલો મળતા રાસબરીના હવે 200 થઈ ગયા છે..જ્યારે સારી ક્વોલિટીના સફરજન 280 થી 300 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યાં છે.

આ પણ વાંચો : JAMNAGAR : વૃદ્ધાના ગળામાંથી ધોળા દિવસે સોનાના ચેઈનની ચીલઝડપ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

આ પણ વાંચો : NARMADA : રૂપાણી સરકારના પાંચ વર્ષ, આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રાજ્યના 53 તાલુકામાં આદિજાતિ સર્વાંગી વિકાસ દિવસની ઉજવણી

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">