NARMADA : રૂપાણી સરકારના પાંચ વર્ષ, આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રાજ્યના 53 તાલુકામાં આદિજાતિ સર્વાંગી વિકાસ દિવસની ઉજવણી

World Tribal Day : આજે રાજ્ય સરકાર વનબંધુ કલ્યાણ યોજના ફેઝ-2માં આદિવાસી પરિવારો માટે 1 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરશે

NARMADA : રૂપાણી સરકારના પાંચ વર્ષ, આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રાજ્યના 53 તાલુકામાં આદિજાતિ સર્વાંગી વિકાસ દિવસની ઉજવણી
NARMADA : Today is World Tribal Day, Celebration of Tribal Comprehensive Development Day in 53 talukas of the state
Follow Us:
| Updated on: Aug 09, 2021 | 11:45 AM

NARMADA : આજે વિશ્વ આદિવાસી દિવસ અને વિજય રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના મુખ્ય અતિથી સ્થાને નર્મદા જિલ્લાના વડુંમથક રાજપીપળા ખાતે રાજ્યના 53 તાલુકામાં આદિજાતિ સર્વાંગી વિકાસ દિવસની ઉજવણી કરવાનો રાજ્યસ્તરનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

આજે રાજ્ય સરકાર વનબંધુ કલ્યાણ યોજના ફેઝ-2માં આદિવાસી પરિવારો માટે 1 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરશે તેમજ 9 લાખ આદિજાતિ પરિવારો માટે રોજગારીની તકનું નિર્માણ કરવામાં આવશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આઝાદીના સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસીઓના અમૂલ્ય યોગદાન તેમજ ભગવાન બિરસા મુંડાનું સ્મરણ કર્યું હતું. તેમણે કહ્યું કે ભગવાન બિરસા મુંડાના નામે રાજ્ય સરકારે આદિજાતિ વિસ્તારમાં બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની સ્થાપના કરી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

તેમણે કહ્યું કે તત્કાલીન મુખ્યપ્રધાન તેમજ હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદિજાતિ વિસ્તારના સર્વાંગી કલ્યાણ માટે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત 90 હજાર કરોડના કામો કર્યા અને આપણી સરકારે છેલ્લા 5 વર્ષમાં 60,000 ના કામો કર્યા છે અને હવે વનબંધુ કલ્યાણ યોજના ફેઝ-2 સાથે 1600 કરોડના વિવિધ કામોના ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">