અમદાવાદના આ બે વ્યક્તિત્વએ અસગવડતાના અવરોધો સામે બીમાર નાગરિકોને મુશ્કેલીમાંથી ઉગારવાનું કામ કર્યું

દેશભરમાં લોકડાઉન દરમ્યાન ઘણા નાગરિકોએ પોતાના સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો સામનો અવાક પણે કર્યો હશે. પરંતુ જન કલ્યાણ માટે મક્કમતા ધરાવતા બે જાગૃત વ્યક્તિત્વએ ઘણા દર્દીઓ સાથે થતો અન્યાય બચાવ્યો છે. ચાંદખેડાના વૈદ્ય આદિત્ય પારેખ અને અમદાવાદના સિનિયર પોસ્ટ માસ્ટર અલ્પેશ શાહે આ કપરા સમયમાં પણ કાયદો અને વ્યવસ્થાની સીમામાં રહીને ભય અને અસગવડતાના અવરોધો સામે […]

અમદાવાદના આ બે વ્યક્તિત્વએ અસગવડતાના અવરોધો સામે બીમાર નાગરિકોને મુશ્કેલીમાંથી ઉગારવાનું કામ કર્યું
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Sep 29, 2020 | 10:09 AM

દેશભરમાં લોકડાઉન દરમ્યાન ઘણા નાગરિકોએ પોતાના સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો સામનો અવાક પણે કર્યો હશે. પરંતુ જન કલ્યાણ માટે મક્કમતા ધરાવતા બે જાગૃત વ્યક્તિત્વએ ઘણા દર્દીઓ સાથે થતો અન્યાય બચાવ્યો છે. ચાંદખેડાના વૈદ્ય આદિત્ય પારેખ અને અમદાવાદના સિનિયર પોસ્ટ માસ્ટર અલ્પેશ શાહે આ કપરા સમયમાં પણ કાયદો અને વ્યવસ્થાની સીમામાં રહીને ભય અને અસગવડતાના અવરોધો સામે અનેક બીમાર નાગરિકોને મુશ્કેલીમાંથી ઉગારવાનું કામ કર્યું છે.

Ahmedabad na aa 2 vyaktitav e asagvadta na aavrodho same bimar nagriko ne mushkeli mathi ugarvanu kam karyu

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Ahmedabad na aa 2 vyaktitav e asagvadta na aavrodho same bimar nagriko ne mushkeli mathi ugarvanu kam karyu

દેશભરમાંથી પોતાના સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્નોનો ઉકેલ મેળવવા વૈદ્ય આદિત્ય પારેખ પાસે આવતા દર્દીઓએ લોકડાઉન દરમ્યાન ખૂબ ચિંતા અને મુશ્કેલીની લાગણી અનુભવી હતી. SLE, અસ્થમા,આર્થરાઈટીસ કેન્સર,આઈબીએસ,એઇડ્સ, અલ્સરેટિવ કોલાઈટીસ, ફિસટ્યુલા તથા પેન્ક્રીયાટાઈટીસ જેવી તકલીફોમાં જેમાં અમુક સમય માટે છૂટી જતો કોર્સ પણ દર્દી માટે મોટું નુકસાન કરી જાય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Ahmedabad na aa 2 vyaktitav e asagvadta na aavrodho same bimar nagriko ne mushkeli mathi ugarvanu kam karyu

એવા દર્દીઓ માટે ખાસ વૈદ્ય આદિત્ય પારેખે પોસ્ટઓફિસ ખાતે અલ્પેશભાઈ શાહ અને સહ કર્મચારીઓના અનન્ય સહયોગ દ્વારા સ્પીડ પોસ્ટ દ્વારા પોતાના કોર્સની દવા દર્દીઓ સુધી પહોંચે એ કાર્ય પાર પાડ્યું હતું. આ કપરા સમય દરમ્યાન સેનિટાઈઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા સરકારના આદેશોની મર્યાદામાં રહેવા છતાં વૈદ્ય આદિત્ય પારેખ અને પોસ્ટ માસ્ટર અલ્પેશ શાહ પોતાની ફરજમાંથી ચુક્યા ન હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">