AHMEDABAD : ત્રિપદા સ્કૂલમાં અંડર ગ્રાઉન્ડ ટાંકીમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર

મૃતકનું નામ ભવરલાલ વણઝારા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો સ્થળ પર પહોંચ્યા હતા. મૃતકના ઘરમાં એક પત્ની અને ત્રણ દીકરી તથા એક બાળક છે. મૃતક ઘરમાં એક જ કમાનાર વ્યક્તિ હતા જેથી આ પરિવાર માથે આભ તૂટી પડ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 12:18 PM

AHMEDABAD : શહેરમાં નિર્ણયનગર અંડર પાસ પાસે આવેલી ત્રિપદા સ્કૂલમાં અંડર ગ્રાઉન્ડ ટાંકીમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરતા ફાયરનો કાફલો સ્થળ પર પહોચ્યો હતો અને મૃતદેહ બહાર કાઢ્યો હતો. સ્કૂલની કામગીરીને લઈને તોડેલા કાટમાળ વચ્ચે અંડર ગ્રાઉન્ડ ટાંકીનો ખ્યાલ નહિ રહેતા બનાવ બન્યો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. અકસ્માતે ટાંકીમાં પડી જતા ઇજા થતાં મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તારણ છે.

મૃતકનું નામ ભવરલાલ વણઝારા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો સ્થળ પર પહોંચ્યા હતા. મૃતકના ઘરમાં એક પત્ની અને ત્રણ દીકરી તથા એક બાળક છે. મૃતક ઘરમાં એક જ કમાનાર વ્યક્તિ હતા જેથી આ પરિવાર માથે આભ તૂટી પડ્યું છે.

આ પણ વાંચો : AHMEDABAD : સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ સ્ટાફની હડતાલની ચીમકી, જાણો શું છે કારણ

આ પણ વાંચો : DAHOD : ટ્રક એસોસિએશનની અચોક્કસ મુદ્દતની હડતાલ, સેંકડો ટ્રકના પૈડા થંભી ગયા

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">