AHMEDABAD : સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ સ્ટાફની હડતાલની ચીમકી, જાણો શું છે કારણ

કરાર આધારિત 50 ટકા સ્ટાફને પગાર ચૂકવી દેવાયો છે, પરંતુ બીજા 350ના સ્ટાફને બે મહિનાનો પગાર હજુ સુધી ન મળતા તેઓ રોષે ભરાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 11:30 AM

AHMEDABAD : સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ નર્સિંગ સહીત 350થી વધુના સ્ટાફે હડતાલની ચીમકી ઉચ્ચારી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ પરનો નર્સિંગ સહિતના સ્ટાફને બે માસનો પગાર નથી મળ્યો, જેને લઈ હવે તેમણે હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.નર્સિંગ સ્ટાફ, ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ, લેબ ટેક્નિશિયન, ફાર્માસિસ્ટ અને બાયો મેડિકલ એન્જિનિયર સહિત 350નો સ્ટાફ જૂન અને જુલાઈ માસના પગારથી વંચિત છે.

પગાર ન થતા કર્મચારીઓને ઘર ચલાવવામાં તકલીફ પડવાની સાથે બેન્ક લોન, વાહનના હપ્તા અને ઘરનું મેઇન્ટેનન્સ ચઢી ગયું હોવાથી વ્યાજ ભરવું પડે છે.સતત બે મહિનાનો પગાર ન આવતાં હવે કેટલાંક કર્મચારીઓએ વ્યાજે નાણાં લેવા પડ્યા છે.

રાજ્ય સરકાર તરફથી તાત્કાલિક પગલાં નહીં લેવાય તો કર્મચારીઓને ના છૂટકે હડતાળ પર જવાની ફરજ પડશે.કરાર આધારિત 50 ટકા સ્ટાફને પગાર ચૂકવી દેવાયો છે, પરંતુ બીજા 350ના સ્ટાફને બે મહિનાનો પગાર હજુ સુધી ન મળતા તેઓ રોષે ભરાયા છે અને આગામી સમયમાં જો પગાર નહીં ચૂકવાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો : SURAT : ગજેરા સ્કૂલની બેદરકારી, મંજુરી ન હોવા છતાં ધોરણ-6 થી 8ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવાયા

આ પણ વાંચો : AHMEDABAD : DPS EAST સ્કુલ વિરુદ્ધ મોટી કાર્યવાહી, DPEOએ ફટકાર્યો 1 લાખનો દંડ

Follow Us:
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
g clip-path="url(#clip0_868_265)">