અમદાવાદની હોસ્પિટલમાં કોરોનાની સારવારની યોગ્ય વ્યવસ્થા: AIIMS ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા
અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દિલ્હી AIIMSના ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયા અને ડૉ. મનિષ સુનેજાનીએ બેઠક યોજી અને અમદાવાદ સિવિલ અને SVP હોસ્પિટલની મુલાકાત લીધી અને અમદાવાદમાં કોરોનાની સમીક્ષા કરી છે. બેઠકમાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ, એમ.એમ.પ્રભાકર, પંકજ કુમાર ઉપસ્થિત હતા. ડૉક્ટરે કોરોનાને લઈને જરૂરી માર્ગદર્શન આપ્યું અને જણાવ્યું કે હોસ્પિટલમાં કોરોના વાયરસની સારવારની યોગ્ય વ્યવસ્થા છે. હોસ્પિટલમાં […]
![અમદાવાદની હોસ્પિટલમાં કોરોનાની સારવારની યોગ્ય વ્યવસ્થા: AIIMS ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2020/05/1-6.jpg?w=1280)
ફાઈલ ફોટો
અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દિલ્હી AIIMSના ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયા અને ડૉ. મનિષ સુનેજાનીએ બેઠક યોજી અને અમદાવાદ સિવિલ અને SVP હોસ્પિટલની મુલાકાત લીધી અને અમદાવાદમાં કોરોનાની સમીક્ષા કરી છે. બેઠકમાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ, એમ.એમ.પ્રભાકર, પંકજ કુમાર ઉપસ્થિત હતા. ડૉક્ટરે કોરોનાને લઈને જરૂરી માર્ગદર્શન આપ્યું અને જણાવ્યું કે હોસ્પિટલમાં કોરોના વાયરસની સારવારની યોગ્ય વ્યવસ્થા છે. હોસ્પિટલમાં સુવિધા કેવી રીતે વધારી શકાય તે અંગે પણ ચર્ચા થઈ. તેમને વધુમાં જણાવ્યું કે દર્દી પોઝિટીવ હોય અને સારવાર લેવા મોડા આવે તેનાથી મૃત્યુદર વધે છે.
આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો