અમદાવાદની હોસ્પિટલમાં કોરોનાની સારવારની યોગ્ય વ્યવસ્થા: AIIMS ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા

અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દિલ્હી AIIMSના ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયા અને ડૉ. મનિષ સુનેજાનીએ બેઠક યોજી અને અમદાવાદ સિવિલ અને SVP હોસ્પિટલની મુલાકાત લીધી અને અમદાવાદમાં કોરોનાની સમીક્ષા કરી છે. બેઠકમાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ, એમ.એમ.પ્રભાકર, પંકજ કુમાર ઉપસ્થિત હતા. ડૉક્ટરે કોરોનાને લઈને જરૂરી માર્ગદર્શન આપ્યું અને જણાવ્યું કે હોસ્પિટલમાં કોરોના વાયરસની સારવારની યોગ્ય વ્યવસ્થા છે. હોસ્પિટલમાં […]

અમદાવાદની હોસ્પિટલમાં કોરોનાની સારવારની યોગ્ય વ્યવસ્થા: AIIMS ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા
ફાઈલ ફોટો
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:58 AM

અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દિલ્હી AIIMSના ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયા અને ડૉ. મનિષ સુનેજાનીએ બેઠક યોજી અને અમદાવાદ સિવિલ અને SVP હોસ્પિટલની મુલાકાત લીધી અને અમદાવાદમાં કોરોનાની સમીક્ષા કરી છે. બેઠકમાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ, એમ.એમ.પ્રભાકર, પંકજ કુમાર ઉપસ્થિત હતા. ડૉક્ટરે કોરોનાને લઈને જરૂરી માર્ગદર્શન આપ્યું અને જણાવ્યું કે હોસ્પિટલમાં કોરોના વાયરસની સારવારની યોગ્ય વ્યવસ્થા છે. હોસ્પિટલમાં સુવિધા કેવી રીતે વધારી શકાય તે અંગે પણ ચર્ચા થઈ. તેમને વધુમાં જણાવ્યું કે દર્દી પોઝિટીવ હોય અને સારવાર લેવા મોડા આવે તેનાથી મૃત્યુદર વધે છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">