Ahmedabad: કોર્પોરેશને 43 હોસ્પિટલોની માન્યતા રદ કરી, સાત દિવસમાં હોસ્પિટલ ખાલી કરવા આદેશ

એએમસીએ સાત દિવસમાં હોસ્પિટલ ખાલી કરવા આદેશ અપાયા છે. ફાયર બ્રિગેડે આ હોસ્પિટલોને અગાઉ કોર્પોરેશન દ્વારા જ અપાયેલું સી ફોર્મ રદ કર્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 9:48 PM

અમદાવાદ(Ahmedabad)ની 43 હોસ્પિટલોને(Hospital)તાળા લાગશે. જેમાં ફાયર સેફટી તેમજ બીયુ પરમિશન ન હોય તેવી 43 હોસ્પિટલોની માન્યતા રદ્દ કરી દેવાઈ છે. હવે આ હોસ્પિટલો બંધ કરી દેવી પડશે. જેમાં સાત દિવસમાં હોસ્પિટલ ખાલી કરવા આદેશ અપાયા છે. ફાયર બ્રિગેડે આ હોસ્પિટલોને અગાઉ કોર્પોરેશન દ્વારા જ અપાયેલું સી ફોર્મ રદ કર્યું છે.

જેમાં સાત દિવસમાં દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શીફ્ટ કરી હોસ્પિટલ ખાલી કર્યા બાદ કોર્પોરેશનને જાણ કરવાના આદેશ આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે અમદાવાદમાં ફાયર સેફ્ટીનું એનઓસી ન મેળવનાર 95 હોસ્પિટલોને ક્લોઝર નોટિસ અપાઈ છે. આ હોસ્પિટલના સંચાલકોને 7 દિવસનો સમય અપાયો હતો. જો 7 દિવસમાં હોસ્પિટલ તરફથી NOC મેળવવા કોઈ કાર્યવાહી નહીં કરાય તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

ચીફ ફાયર ઓફિસરનું કહેવું છે કે- જે 95 હોસ્પિટલોને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે તે હોસ્પિટલોને અવાર-નવાર નોટિસ આપવા છતાં ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ નથી લીધુ. 7 દિવસમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવામાં નહીં આવે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

હોસ્પિટલો સીલ કરવામાં આવશે અથવા તેમનું ઈલેક્ટ્રીક અને વૉટર કનેક્શન કાપવાની જોગવાઈ છે. હોસ્પિટલોને જાણ કરાઈ છે કે દાખલ દર્દીઓને બીજે શિફ્ટ કરો અને નવા પેશન્ટ એડમિટ ન કરો. આ 95 હોસ્પિટલમાં મોટા ભાગની હોસ્પિટલ OPD બેઝ છે.

 આ પણ વાંચો : Ahmedabad ના ગોમતીપુરમાં કિન્નરે નજર ચૂકવી દાગીના અને રોકડ રકમની ચોરી કરી, પોલીસે ધરપકડ કરી

આ પણ વાંચો : Ganesh Chaturthi 2021: ગણેશ ઉત્સવની તિથિ, સમય, મહત્વ અને વિસર્જન સિવાય જાણો ઘણુ બધુ

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">