અમદાવાદ: ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને મહત્વના સમાચાર, જુઓ VIDEO
વૈશ્વિક મહામારી કોરોના વાયરસને પગલે જગન્નાથ ભગવાનની રથયાત્રાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 20 મેના રોજ ટ્રસ્ટી મંડળની મિટિંગ યોજાશે. નગરજનોને રથયાત્રા ટીવીના માધ્યમથી જ જોવા મળે તેવી શક્યતા છે. લોકો ટીવીમાં જ રથયાત્રા જોવા મળે તેવી માનસિક તૈયારી રાખે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. ભગવાન જગન્નાથની રથયાત્રા તો નીકળશે જ પરંતુ […]
![અમદાવાદ: ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને મહત્વના સમાચાર, જુઓ VIDEO](https://images.tv9gujarati.com/wp-content/uploads/2020/05/6-9.jpg?w=1280)
વૈશ્વિક મહામારી કોરોના વાયરસને પગલે જગન્નાથ ભગવાનની રથયાત્રાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 20 મેના રોજ ટ્રસ્ટી મંડળની મિટિંગ યોજાશે. નગરજનોને રથયાત્રા ટીવીના માધ્યમથી જ જોવા મળે તેવી શક્યતા છે. લોકો ટીવીમાં જ રથયાત્રા જોવા મળે તેવી માનસિક તૈયારી રાખે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. ભગવાન જગન્નાથની રથયાત્રા તો નીકળશે જ પરંતુ મંદિરના મહારાજ અને પૂજારીઓ હાજર રહેશે.
આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો