અમદાવાદ: ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને મહત્વના સમાચાર, જુઓ VIDEO

વૈશ્વિક મહામારી કોરોના વાયરસને પગલે જગન્નાથ ભગવાનની રથયાત્રાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 20 મેના રોજ ટ્રસ્ટી મંડળની મિટિંગ યોજાશે. નગરજનોને રથયાત્રા ટીવીના માધ્યમથી જ જોવા મળે તેવી શક્યતા છે. લોકો ટીવીમાં જ રથયાત્રા જોવા મળે તેવી માનસિક તૈયારી રાખે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. ભગવાન જગન્નાથની રથયાત્રા તો નીકળશે જ પરંતુ […]

અમદાવાદ: ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને મહત્વના સમાચાર, જુઓ VIDEO
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:47 AM

વૈશ્વિક મહામારી કોરોના વાયરસને પગલે જગન્નાથ ભગવાનની રથયાત્રાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 20 મેના રોજ ટ્રસ્ટી મંડળની મિટિંગ યોજાશે. નગરજનોને રથયાત્રા ટીવીના માધ્યમથી જ જોવા મળે તેવી શક્યતા છે. લોકો ટીવીમાં જ રથયાત્રા જોવા મળે તેવી માનસિક તૈયારી રાખે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. ભગવાન જગન્નાથની રથયાત્રા તો નીકળશે જ પરંતુ મંદિરના મહારાજ અને પૂજારીઓ હાજર રહેશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">