અમદાવાદ: ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને મહત્વના સમાચાર, જુઓ VIDEO
વૈશ્વિક મહામારી કોરોના વાયરસને પગલે જગન્નાથ ભગવાનની રથયાત્રાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 20 મેના રોજ ટ્રસ્ટી મંડળની મિટિંગ યોજાશે. નગરજનોને રથયાત્રા ટીવીના માધ્યમથી જ જોવા મળે તેવી શક્યતા છે. લોકો ટીવીમાં જ રથયાત્રા જોવા મળે તેવી માનસિક તૈયારી રાખે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. ભગવાન જગન્નાથની રથયાત્રા તો નીકળશે જ પરંતુ […]
વૈશ્વિક મહામારી કોરોના વાયરસને પગલે જગન્નાથ ભગવાનની રથયાત્રાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 20 મેના રોજ ટ્રસ્ટી મંડળની મિટિંગ યોજાશે. નગરજનોને રથયાત્રા ટીવીના માધ્યમથી જ જોવા મળે તેવી શક્યતા છે. લોકો ટીવીમાં જ રથયાત્રા જોવા મળે તેવી માનસિક તૈયારી રાખે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. ભગવાન જગન્નાથની રથયાત્રા તો નીકળશે જ પરંતુ મંદિરના મહારાજ અને પૂજારીઓ હાજર રહેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો