આજે ગુજરાતમાં કોરોનાના નવા 374 કેસ, કુલ દર્દીઓની સંખ્યા 5428 થઈ, જાણો જિલ્લા મુજબ વિગત

કોરોના વાઈરસના કેસની સંખ્યા ગુજરાતમાં વધીને 5428 થઈ ગઈ છે.  છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 374 કેસ નોંધાયા છે. આ કેસમાં સૌથી વધારે 274 કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ કેસની સાથે છેલ્લાં 24 કલાકમાં 28 દર્દીઓ જીવ ગુમાવ્યો છે. જ્યારે 146 દર્દીઓએ કોરોના વાઈરસની સામે જંગ જીત્યો છે અને ઘરે પહોંચ્યા છે. Web Stories […]

આજે ગુજરાતમાં કોરોનાના નવા 374 કેસ, કુલ દર્દીઓની સંખ્યા 5428 થઈ, જાણો જિલ્લા મુજબ વિગત
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 12:46 PM

કોરોના વાઈરસના કેસની સંખ્યા ગુજરાતમાં વધીને 5428 થઈ ગઈ છે.  છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 374 કેસ નોંધાયા છે. આ કેસમાં સૌથી વધારે 274 કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ કેસની સાથે છેલ્લાં 24 કલાકમાં 28 દર્દીઓ જીવ ગુમાવ્યો છે. જ્યારે 146 દર્દીઓએ કોરોના વાઈરસની સામે જંગ જીત્યો છે અને ઘરે પહોંચ્યા છે.

Baba Vanga Prediction : HMPV વાયરસ અંગે બાબા વેંગાએ કરી હતી આગાહી ! જાણો
મકરસંક્રાતિ પર વર્ષનું સૌથી મોટું સૂર્ય ગોચર, આ 5 રાશિની કિસ્મત ચમકી ઉઠશે
છુટાછેડાની ચર્ચા વચ્ચે, ધનશ્રી વર્માએ પોસ્ટ શેર કરી, જુઓ ફોટો
IPLના ઈતિહાસમાં આ ટીમોએ સૌથી વધુ કેપ્ટન બદલ્યા
ગ્લેમરસ લાઈફ છોડી,સંન્યાસી બની આ બોલિવુડ અભિનેત્રી જુઓ ફોટો
પાર્સલીનું સેવન હાઈ બ્લડ પ્રેશરને કરે છે કંટ્રોલ, વાંચો કેવી રીતે કરવો ઉપયોગ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજના નવા કેસ ક્યાં જિલ્લામાં નોંધાયા? 

આજના નવા 374 કેસ રાજ્યમાં નોંધાયા છે. જેમાં જિલ્લાવાર માહિતી જોઈએ તો અમદાવાદમાં નવા 274 કેસ, સુરતમાં 25 કેસ, વડોદરામાં 25 કેસ, બોટાદ-ગાંધીનગર-દેવભૂમિ દ્વારકામાં 3-3 કેસ નોંધાયા છે. મહેસાણામાં 21 કેસ, મહિસાગરમાં 10 કેસ, બનાસકાંઠામાં 07 કેસ, અરવલ્લી-પાટણ-દાહોદમાં 1-1 કેસ નોંધાયા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાજ્યમાં જિલ્લાવાર કુલ કોરોનાના કેસની વિગત 

Gujarat Daily Corona Virus Case Update

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજ્યમાં કુલ કેસની સંખ્યા 5428 થઈ ગઈ છે અને તેમાં 4065 દર્દીઓની તબિયત સ્થિર છે જ્યારે 31 લોકોને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.  રાજ્યમાં કુલ 1042 દર્દીઓને રજા આપવામાં આવી છે જ્યારે 290 લોકોએ જીવ ગુમાવ્યો છે.

"કૌશિક વેકરીયાના કહેવાથી પાયલ ગોટીનું કઢાયુ સરઘસ"- કોંગ્રેસ
શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી
Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી
દ્વારકામાં હજુ 72 કલાક ચાલશે મેગા ડિમોલિશનની કામગીરી- Video
દ્વારકામાં હજુ 72 કલાક ચાલશે મેગા ડિમોલિશનની કામગીરી- Video
g clip-path="url(#clip0_868_265)">