આજે ગુજરાતમાં કોરોનાના નવા 374 કેસ, કુલ દર્દીઓની સંખ્યા 5428 થઈ, જાણો જિલ્લા મુજબ વિગત

કોરોના વાઈરસના કેસની સંખ્યા ગુજરાતમાં વધીને 5428 થઈ ગઈ છે.  છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 374 કેસ નોંધાયા છે. આ કેસમાં સૌથી વધારે 274 કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ કેસની સાથે છેલ્લાં 24 કલાકમાં 28 દર્દીઓ જીવ ગુમાવ્યો છે. જ્યારે 146 દર્દીઓએ કોરોના વાઈરસની સામે જંગ જીત્યો છે અને ઘરે પહોંચ્યા છે. Web Stories […]

આજે ગુજરાતમાં કોરોનાના નવા 374 કેસ, કુલ દર્દીઓની સંખ્યા 5428 થઈ, જાણો જિલ્લા મુજબ વિગત
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 12:46 PM

કોરોના વાઈરસના કેસની સંખ્યા ગુજરાતમાં વધીને 5428 થઈ ગઈ છે.  છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 374 કેસ નોંધાયા છે. આ કેસમાં સૌથી વધારે 274 કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ કેસની સાથે છેલ્લાં 24 કલાકમાં 28 દર્દીઓ જીવ ગુમાવ્યો છે. જ્યારે 146 દર્દીઓએ કોરોના વાઈરસની સામે જંગ જીત્યો છે અને ઘરે પહોંચ્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજના નવા કેસ ક્યાં જિલ્લામાં નોંધાયા? 

આજના નવા 374 કેસ રાજ્યમાં નોંધાયા છે. જેમાં જિલ્લાવાર માહિતી જોઈએ તો અમદાવાદમાં નવા 274 કેસ, સુરતમાં 25 કેસ, વડોદરામાં 25 કેસ, બોટાદ-ગાંધીનગર-દેવભૂમિ દ્વારકામાં 3-3 કેસ નોંધાયા છે. મહેસાણામાં 21 કેસ, મહિસાગરમાં 10 કેસ, બનાસકાંઠામાં 07 કેસ, અરવલ્લી-પાટણ-દાહોદમાં 1-1 કેસ નોંધાયા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાજ્યમાં જિલ્લાવાર કુલ કોરોનાના કેસની વિગત 

Gujarat Daily Corona Virus Case Update

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજ્યમાં કુલ કેસની સંખ્યા 5428 થઈ ગઈ છે અને તેમાં 4065 દર્દીઓની તબિયત સ્થિર છે જ્યારે 31 લોકોને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.  રાજ્યમાં કુલ 1042 દર્દીઓને રજા આપવામાં આવી છે જ્યારે 290 લોકોએ જીવ ગુમાવ્યો છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">