AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dharmendra asthi visarjan : દેઓલ પરિવારે હરિદ્વાર પહોંચી ધર્મેન્દ્રના અસ્થિઓનું ગંગામાં વિસર્જિન કર્યું

દિવંગત ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રની અસ્થિઓનું હરિદ્વારમાં વિધિ વિધાન સાથે વિસર્જન કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન તેના દીકરા સની દેઓલ અને બોબી દેઓલ પરિવાર સાથે જોવા મળ્યા હતા.

Dharmendra asthi visarjan : દેઓલ પરિવારે હરિદ્વાર પહોંચી ધર્મેન્દ્રના અસ્થિઓનું ગંગામાં વિસર્જિન કર્યું
| Updated on: Dec 03, 2025 | 2:13 PM
Share

દિવંગત બોલિવુડ અભિનેતા ધર્મેન્દ્રની અસ્થિઓનું દીકરા સની દેઓલ અને બોબી દેઓલે ગંગામાં વિસર્જન કર્યું છે.આ સમગ્ર કાર્યક્રમ પણ દેઓલ પરિવારે ખુબ જ પ્રાઈવેટ રાખ્યો હતો. બંન્ને દીકરાએ અસ્થિઓનું વિસર્જન કર્યું હતુ. સની દેઓલ અને બોબી દેઓલ પોતાના દીકરા કરણ દેઓલ, રાજવીર દેઓલ તેમજ આર્યમાન દેઓલની સાથે જોવા મળ્યા હતા. સની દેઓલ અને બોબી દેઓલે પોતાના પિતાની અસ્થિનું ગંગામાં વિસર્જન કરી ડુબકી લગાવી હતી.

ધર્મેન્દ્રના અસ્થિઓનું ગંગામાં વિસર્જન કરાયું

સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્રના દીકરા અને પિતાનું અસ્થિનું વિસર્જન કરવાનો વીડિયો વાયરલ થયો હતો.તમને જણાવી દઈએ કે, 24 નવેમ્બર 2025ના રોજ બોલિવુડના હિમેને દુનિયાને અલવિદા કહ્યું હતુ. ધર્મેન્દ્રનું 89 વર્ષની ઉંમરે નિધન થયું હતુ. તે અનેક સ્વાસ્થ સમસ્યાઓથી પીડાતા હતા.એક દિવસ અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતા તેમને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહી પ્રાઈવેસીને લઈ અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ દેઓલ પરિવાર ધર્મેન્દ્રને સારવાર માટે તેના ઘરે લઈ ગયા હતા. ત્યારબાદ 24 નવેમ્બરના રોજ ધર્મેન્દ્રનું નિધન થયું હતુ. હવે નિધનના 10 દિવસ બાદ તેમના દીકરા સની દેઓલ અને બોબી દેઓલે તેના પિતાની અસ્થિઓનું વિસર્જન કર્યું હતુ. વાયરલ થઈ રહેલા ફોટોમાં ધર્મેન્દ્રનો પૌત્ર પણ જોવા મળી રહ્યો હતો.

બોબી દેઓલ ઈમોશનલ

ધર્મેન્દ્રના અસ્થિ ગંગામાં વિસર્જન કર્યા પછી, સની દેઓલ અને બોબી દેઓલ ઈમોશનલ થયા હતા. ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર મુંબઈમાં કરવામા આવ્યા હતા.દેઓલ પરિવારે ધર્મેન્દ્રના મૃતદેહને તેમના ઘરેથી એમ્બ્યુલન્સમાં સ્મશાનગૃહ સુધી લઈ ગયા. મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ હતો, અને ગેટ પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.અંતિમ સંસ્કાર પછી પ્રાર્થના સભા પણ યોજાઈ હતી, પરંતુ સની દેઓલ કે બોબી દેઓલે તેમના પિતાના મૃત્યુ અંગે કોઈ સોશિયલ મીડિયા પોસ્ટ કરી ન હતી.

દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ 89 વર્ષે દુનિયાને અલવિદા કહ્યું, જુઓ પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">