કેએલ રાહુલ સાથે લગ્નની ચર્ચાઓ પર આથિયા શેટ્ટીએ તોડ્યું મૌન, કહ્યું આશા છે કે મને પણ બોલાવવામાં આવશે

પોતાની લગ્નની વિશે ચાલી રહેલી વાતો પર હવે આથિયા શેટ્ટીએ (Athiya Shetty) પણ મૌન તોડ્યું છે અને તેના પર પ્રતિક્રિયા આપી છે. આ વિશે તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે.

કેએલ રાહુલ સાથે લગ્નની ચર્ચાઓ પર આથિયા શેટ્ટીએ તોડ્યું મૌન, કહ્યું આશા છે કે મને પણ બોલાવવામાં આવશે
Kl rahul and athiya shetty Image Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2022 | 3:25 PM

બોલિવૂડ એક્ટર આથિયા શેટ્ટી (Athiya Shetty) અને ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ (KL Rahul) લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ દરમિયાન બંનેના સ્ટારના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ ત્રણ મહિનામાં લગ્ન કરશે. આ પહેલીવાર નથી જ્યારે આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નને લઈને ચર્ચાઓ ચાલી રહી હોય. તેના લગ્નની ચાલી રહેલી ચર્ચાઓ અંગે હવે આથિયા શેટ્ટીએ પણ મૌન તોડ્યું છે અને તેના પર પ્રતિક્રિયા આપી છે. આ અંગે તેણે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે.

આથિયા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી શેર

લગ્નના સમાચારો પર આથિયા શેટ્ટીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ શેર કરી છે. આથિયાએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરતા લખ્યું- ‘મને આશા છે કે મને 3 મહિનામાં થનારા લગ્નમાં બોલાવામાં આવી છે, લોલ.’ ટૂંક સમયમાં જ આથિયા શેટ્ટી સલામી બેટ્સમેન કેએલ રાહુલ દુલ્હનિયા બનવા જઈ રહી છે. એટલે કે બંનેના થવાના છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં પણ આવો જ દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ હાલ તો આથિયા શેટ્ટીએ પોતે જ આ ચર્ચાઓને નકારી કાઢી છે.

આ પણ વાંચો

પાપા સુનીલ શેટ્ટીએ પણ આપ્યો જવાબ

જવાબ આપવા માટે જાણીતા સુનીલ શેટ્ટીએ પણ આ અંગે નિવેદન આપ્યું છે. સુનીલ શેટ્ટીએ પણ આ અટકળો પર પૂર્ણવિરામ લગાવ્યું છે. હાલમાં જ એક રેડિયો ચેનલે તેમને લગ્નની તૈયારીઓ વિશે પૂછ્યું તો તેમણે આનો ખુલીને જવાબ આપ્યો. તેણે કહ્યું, ના, હજુ સુધી કંઈ પ્લાનિંગ કરવામાં આવ્યું નથી. તેણે કહ્યું કે હાલમાં અથિયાના લગ્નની કોઈ તૈયારીઓ થઈ રહી નથી. આ પહેલા મે મહિનામાં પણ આ વિશે વાત કરતી વખતે તેણે કહ્યું હતું કે તે આથિયા પર ડિપેન્ડ છે કે તે ક્યારે લગ્ન કરવા માંગે છે.

હાલમાં જ આથિયા અને રાહુલ સાથે જર્મની ગયા હતા, જ્યાં ક્રિકેટરે તેની કમરની સર્જરી કરાવી હતી. ત્યારથી જ ઘણા રિપોટ્સમાં એવો દાવો કરવા લાગ્યા કે અથિયા અને કેએલ રાહુલના લગ્ન આગામી ત્રણ મહિનામાં થઈ શકે છે. પરંતુ આથિયા શેટ્ટી અને તેના પિતા સુનીલ શેટ્ટીએ આ અટકળો પર પૂર્ણવિરામ લગાવી દીધું છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">