AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malaika Aroraની પ્રેગ્નન્સીની અફવાઓ પર ફરી ગુસ્સે થયો અર્જુન કપૂર, કહ્યું- ‘હમ ભી ઈન્સાન હૈં’

Malaika Arora Pregnancy News : અર્જુન કપૂરે ફરી એકવાર મલાઈકા અરોરાના પ્રેગ્નન્સીના સમાચારો વિશે વાત કરતા પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો અને કહ્યું કે, આવા સમાચારો નેગેટિવ પબ્લિસિટી આપે છે. કલાકારોનું પણ અંગત જીવન હોય છે.

Malaika Aroraની પ્રેગ્નન્સીની અફવાઓ પર ફરી ગુસ્સે થયો અર્જુન કપૂર, કહ્યું- 'હમ ભી ઈન્સાન હૈં'
Arjun Kapoor Malaika Arora
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2023 | 7:00 PM
Share

Arjun Kapoor Affair With Malaika Arora : અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ગયા વર્ષે મલાઈકાની પ્રેગ્નન્સીના સમાચારે ઘણી ચર્ચા બનાવી હતી. જો કે, અર્જુન કપૂરે પણ આ સમાચાર પર મીડિયા અને પેપ્સ પર ઘણો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. હવે ફરી એકવાર અર્જુન કપૂર આને લઈને નારાજ દેખાયો. અર્જુન કપૂરે કહ્યું કે નેગેટિવ પબ્લિસિટી મેળવવી સરળ છે, પરંતુ અમારી પણ લાઈફ છે.

આ પણ વાંચો : મલાઈકા અરોરા વ્હાઈટ ગાઉનમાં ખૂબ જ ગ્લેમરસ જોવા મળી, 49ની ઉંમરે પર અભિનેત્રીઓને આપી ટક્કર

અર્જુન કપૂરે મૌન તોડ્યું

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે નવેમ્બરમાં મલાઈકા અરોરાના ગર્ભવતી હોવાની અફવા મીડિયામાં આવી હતી. જે બાદ અર્જુન કપૂરે મીડિયામાં આવા સમાચાર બતાવવા સામે વાંધો ઉઠાવ્યો હતો. અર્જુન કપૂરે કહ્યું હતું કે, આવા સમાચાર ચલાવતા પહેલા એકવાર ક્રોસ ચેક કરી લો. અમે પણ માણસો છીએ અને અન્ય લોકોની જેમ અમારી પણ કેટલીક અંગત જિંદગી છે.

View this post on Instagram

A post shared by Arjun Kapoor (@arjunkapoor)

એક્ટરે કહી આ વાત

તાજેતરના એક ઈન્ટરવ્યુમાં અર્જુન કપૂરે ફરી એકવાર આ બાબતે વાત કરી અને જણાવ્યું કે, તે આવા સમાચારથી કેવી રીતે પ્રભાવિત થયા. અર્જુન કપૂરે કહ્યું કે, આવા નકારાત્મક સમાચાર ફેલાવવા સરળ છે. લોકોનું ધ્યાન આકર્ષિત કરવાની આ એક સારી રીત છે, પરંતુ તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે અમારી પણ કેટલીક અંગત જિંદગી હોય છે. અમે લોકો સુધી પહોંચવા માટે મીડિયા પર આધાર રાખીએ છીએ, પરંતુ તમારે એ પણ સમજવું જોઈએ કે અમે પણ માણસો છીએ. જો તમે આવું કંઇક લખી રહ્યા છો, તો ઓછામાં ઓછું એકવાર તેને તપાસો.

View this post on Instagram

A post shared by Arjun Kapoor (@arjunkapoor)

તમને જણાવી દઈએ કે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા છેલ્લા 5 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને ઘણીવાર એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળે છે. અર્જુન કપૂર અને મલાઈકાની મુલાકાતમાં સલમાન ખાનની પણ મહત્વની ભૂમિકા છે.

View this post on Instagram

A post shared by Arjun Kapoor (@arjunkapoor)

વાસ્તવમાં જ્યારે અર્જુન કપૂર બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો હતો ત્યારે તે ઘણીવાર સલમાન ખાનના ઘરે ટિપ્સ લેવા જતો હતો. તે જ સમયે, મલાઈકા અને અર્જુન વચ્ચે નિકટતા વધવા લાગી. મલાઈકા પહેલા અરબાઝ ખાનની પત્ની હતી અને તેમનો સંબંધ 19 વર્ષ સુધી ચાલ્યો હતો.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">