મરાઠી-બંગાળી સહિત 5 પ્રાદેશિક ભાષાઓને મળ્યો ‘શાસ્ત્રીય ભાષા’નો દરજ્જો, જાણો કોને પહેલીવાર મળ્યો આ ટેગ

Classical Languages : કેન્દ્ર સરકારે 5 પ્રાદેશિક ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપ્યો છે. આ સાથે દેશમાં શાસ્ત્રીય ભાષાઓની કુલ સંખ્યા વધીને 11 થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે તે ક્યારે શરૂ થયું હતું.

મરાઠી-બંગાળી સહિત 5 પ્રાદેશિક ભાષાઓને મળ્યો 'શાસ્ત્રીય ભાષા'નો દરજ્જો, જાણો કોને પહેલીવાર મળ્યો આ ટેગ
Classical Languages
Follow Us:
| Updated on: Oct 05, 2024 | 7:28 AM

સમાવેશ થાય છે. PM મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 3 ઓક્ટોબરે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે મીડિયા બ્રીફિંગમાં આ નિર્ણયની જાહેરાત કરી હતી. ચાલો જાણીએ કે દેશમાં અત્યારે કેટલી શાસ્ત્રીય ભાષાઓ છે અને કઈ ભાષાને પ્રથમ વખત શાસ્ત્રી ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

પીએમ મોદીએ કર્યું ટ્વીટ

પીએમ મોદીએ X પરની તેમની પોસ્ટમાં કહ્યું કે, અમારી સરકાર ભારતના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિને વળગી રહી છે. અમે પ્રાદેશિક ભાષાઓને લોકપ્રિય બનાવવાની અમારી પ્રતિબદ્ધતામાં પણ અડગ રહ્યા છીએ. હું ખૂબ જ ખુશ છું કે કેબિનેટે નિર્ણય લીધો છે કે આસામી, બંગાળી, મરાઠી, પાલી અને પ્રાકૃતને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપવામાં આવશે. તેમાંથી દરેક એક સુંદર ભાષા છે, જે આપણી જીવંત વિવિધતાને પ્રકાશિત કરે છે.

આજનું રાશિફળ તારીખ : 05-10-2024
પત્નીએ કરી હતી આત્મહત્યા, હવે માતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત
પ્રેમાનંદ મહારાજે જણાવ્યા ઘરના કલેશથી મુક્તિ મેળવવાના ઉપાયો
દારૂ પીવા કરતાં પણ વધુ ખતરનાક છે બદામ ખાવાની ખોટી રીત, સદગુરુએ જણાવી સાચી રીત
જો આ 3 જગ્યાએ ઘર બનાવશો તો મુશ્કેલી ક્યારેય નહીં છોડે તમારો સાથ
સવારે ખાલી પેટ તજનું પાણી પીવાથી જાણો શું થાય છે?

(Credit Source : @narendramodi)

(Credit Source : @narendramodi)

(Credit Source : @narendramodi)

(Credit Source : @narendramodi)

(Credit Source : @narendramodi)

Classical Languages : પ્રથમ વખત શાસ્ત્રીય ભાષાનો દરજ્જો કોને મળ્યો?

2004માં પ્રથમ વખત તમિલને શાસ્ત્રીય ભાષા તરીકે નોંધવામાં આવી હતી. તે પછી 2005માં સંસ્કૃતને શાસ્ત્રીય ભાષા તરીકે 2008માં તેલુગુ અને કન્નડ, 2013માં મલયાલમ અને 2014માં ઉડિયા તરીકે નોંધવામાં આવી હતી. આ પહેલીવાર છે જ્યારે 5 પ્રાદેશિક ભાષાઓને એક સાથે આ દરજ્જો આપવામાં આવ્યો છે. આ સાથે હવે દેશમાં શાસ્ત્રીય ભાષાઓની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે.

Indian Classical Languages : શાસ્ત્રીય ભાષાનો દરજ્જો કેવી રીતે મળે છે?

તે પ્રાદેશિક ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવે છે કે જે 1500 થી 2000 વર્ષ જૂની છે અને તેના ગ્રંથોનો સંગ્રહ હોવો જોઈએ. તેની શરૂઆત કેન્દ્ર સરકાર દ્વારા 2004માં કરવામાં આવી હતી. શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યા બાદ સંબંધિત પ્રાદેશિક ભાષાઓની કવિતાઓ, વાર્તાઓ વગેરેને ડિજિટલ સ્વરૂપમાં સંગ્રહિત કરવામાં આવે છે.

આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
g clip-path="url(#clip0_868_265)">