પ્રેમાનંદ મહારાજે જણાવ્યા ઘરના કલેશથી મુક્તિ મેળવવાના ઉપાયો

04 Oct, 2024

આજકાલ પ્રેમાનંદ મહારાજનો સત્સંગ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. જેમાં તે લોકોને ઘરમાં રહીને પૂજાના નિયમો જણાવે છે.

પ્રેમાનંદ મહારાજના સત્સંગમાં એક ભક્તે પૂછ્યું કે ઘરમાં કલેશ અને વિખવાદનું વાતાવરણ હોય તો શું કરવું?

પ્રેમાનંદ મહારાજે ઉપાય સમજાવતા કહ્યું કે મનને શાંત રાખો અને થોડો સમય ભગવાનનું ધ્યાન કરો.

તેમણે કહ્યું કે નકારાત્મક વિચારો પર નિયંત્રણ રાખો અને શક્ય હોય તો થોડો સમય ધાર્મિક ગ્રંથો વાંચો.

પ્રેમાનંદ મહારાજે કહ્યું કે બીજાની ભૂલો માફ કરો. તેનાથી મન શાંત થાય છે અને સંબંધોમાં મધુરતા જળવાઈ રહે છે.

બીજાની સફળતા પર ખુશ રહેતા શીખો કારણ કે ઈર્ષ્યા ઘરમાં કલેશ પેદા કરે છે.

ઝઘડા દરમિયાન પોતાને શાંત રાખો અને કોઈના પ્રત્યે નકારાત્મક લાગણીઓ વ્યક્ત ન કરો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.