UDAN Scheme: કેન્દ્ર સરકારની સસ્તી હવાઈ મુસાફરી યોજના નિષ્ફળ! CAGના રિપોર્ટમાં થયો ખુલાસો

કેગના ઓડિટ રિપોર્ટમાં પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમની ત્રણ તબક્કામાં તપાસ કરવામાં આવી છે. જેમાં ઉડાન યોજના માટે દેશભરના 774 રૂટ પસંદ કરાયા હોવાનું બહાર આવ્યું. તેમાંથી અત્યાર સુધી 403 પર ફ્લાઈટ્સ શરૂ થઈ નથી, જ્યારે 371 રૂટ પર કામગીરી શરૂ થઈ ગઈ છે.

UDAN Scheme: કેન્દ્ર સરકારની સસ્તી હવાઈ મુસાફરી યોજના નિષ્ફળ! CAGના રિપોર્ટમાં થયો ખુલાસો
UDAN Scheme
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2023 | 4:24 PM

સસ્તી હવાઈ મુસાફરી આપવા માટે કેન્દ્ર સરકારની ‘ઉડાન’ યોજના (UDAN Scheme) નિષ્ફળ ગઈ છે. કેગનો રિપોર્ટ આ વાત કહી રહ્યો છે. દેશના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ એટલે કે કેગના (CAG) ઓડિટ રિપોર્ટમાં પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમની ત્રણ તબક્કામાં તપાસ કરવામાં આવી છે. જેમાં ઉડાન યોજના માટે દેશભરના 774 રૂટ પસંદ કરાયા હોવાનું બહાર આવ્યું.

તેમાંથી અત્યાર સુધી 403 પર ફ્લાઈટ્સ શરૂ થઈ નથી, જ્યારે 371 રૂટ પર કામગીરી શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 112 રૂટ કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યારે મોટાભાગના રૂટ પહેલાથી જ બંધ કરી દેવામાં આવ્યા છે અને માર્ચ 2023 સુધીમાં આ યોજના માત્ર 54 રૂટ પર જ કાર્યરત છે.

નાના શહેરોની કનેક્ટિવિટી વધુ સારી બની શકે

2017 માં શરૂ કરાયેલ UDAN યોજનાનો ઉદ્દેશ્ય દેશના દૂરના વિસ્તારોમાં હવાઈ મુસાફરી શરૂ કરવાનો અને તે વિસ્તારોને મોટા શહેરો અથવા રાજધાનીઓ સાથે હવાઈ માર્ગે જોડવાનો હતો. જેથી દેશના મોટા શહેરો કરતા નાના શહેરોની કનેક્ટિવિટી વધુ સારી બની શકે. રિપોર્ટમાં, CAG એ UDAN યોજનાના નિરાશાજનક પ્રદર્શન માટેના ઘણા કારણો પણ સૂચિબદ્ધ કર્યા છે, જેમાં એક મુખ્ય કારણ એરપોર્ટ અથવા એરસ્ટ્રીપ્સનું સમયસર નિર્માણ ન થવું અથવા તેમને યોગ્ય રીતે સુધારવામાં સક્ષમ ન હોવું એ છે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

116માંથી 83 એરપોર્ટ પર કામગીરી શરૂ થઈ નથી

CAGએ રિપોર્ટમાં કહ્યું કે કુલ 116 એરપોર્ટ અને એરસ્ટ્રીપ્સ છે, જેમાંથી 83 પર ઓપરેશન શરૂ કરી શકાતું નથી. રિપોર્ટ અનુસાર આ એરપોર્ટ પર અત્યાર સુધીમાં 1089 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ખાસ વાત એ છે કે સ્કીમ હેઠળ એવી જોગવાઈ હતી કે ઓપરેટર પહેલા ડિસ્કાઉન્ટ ભાડાવાળી ટિકિટનું વેચાણ કરશે અને ત્યારબાદ સબસિડી વગરની ટિકિટ વેચવામાં આવશે.

આ પણ વાંચો : ભારતીયો નોકરીને નહીં બિઝનેસને આપી રહ્યા છે મહત્વ, દરેક 10માંથી 7ની પહેલી પસંદ બિઝનેસ, સર્વેમાં થયો ખુલાસો

એરલાઇન્સ દ્વારા ડિસ્કાઉન્ટેડ રેટ સાથે સીટોની ઉપલબ્ધતા સ્પષ્ટ રીતે જાહેર કરવામાં આવતી નથી, જેના કારણે મુસાફરોને આ સીટો વિશે માહિતી મળતી નથી અને ટિકિટ બુકિંગમાં પારદર્શિતાનો અભાવ જોવા મળે છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">