સતત છઠ્ઠા દિવસે શેરબજારમાં રહી રોનક, સેન્સેક્સ 1,078.88 પોઈન્ટના ઉછળા સાથે થયું બંધ! જાણો તેજીના 5 કારણ

ભારતીય શેરબજારમાં બુધવારે સતત છઠ્ઠા દિવસે તેજી જોવા મળી છે. બીએસઈ સેન્સેક્સમાં આજે 900 પોઈન્ટનો જોરદાર ઉછાળો નોંધાયો હતો. નિફ્ટી પણ મજબૂતી સાથે બંધ થયો.

| Updated on: Mar 24, 2025 | 5:06 PM
4 / 6
એફઆઈઆઈ અને ડીઆઈઆઈનો મજબૂત સપોર્ટ- વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FII) અને ડોમેસ્ટિક ઈન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) બંનેએ ભારતીય બજારમાં ખાસ્સી ખરીદી કરી હતી, જેના કારણે બજારમાં સતત રોકાણનો પ્રવાહ રહ્યો.

એફઆઈઆઈ અને ડીઆઈઆઈનો મજબૂત સપોર્ટ- વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FII) અને ડોમેસ્ટિક ઈન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) બંનેએ ભારતીય બજારમાં ખાસ્સી ખરીદી કરી હતી, જેના કારણે બજારમાં સતત રોકાણનો પ્રવાહ રહ્યો.

5 / 6
મેટલ અને બૅન્કિંગ શેરોનું દમદાર પરફોર્મન્સ- બૅન્કિંગ અને મેટલ ક્ષેત્રે ભારે ખરીદી જોવા મળી છે. ખાસ કરીને પીએસયૂ અને ખાનગી બેંકોના શેરોએ બજારમાં મજબૂત સપોર્ટ આપી દીધો છે. મેટલ ક્ષેત્રે પણ બજાર મજબુત રહ્યા

મેટલ અને બૅન્કિંગ શેરોનું દમદાર પરફોર્મન્સ- બૅન્કિંગ અને મેટલ ક્ષેત્રે ભારે ખરીદી જોવા મળી છે. ખાસ કરીને પીએસયૂ અને ખાનગી બેંકોના શેરોએ બજારમાં મજબૂત સપોર્ટ આપી દીધો છે. મેટલ ક્ષેત્રે પણ બજાર મજબુત રહ્યા

6 / 6
ભારતીય અર્થતંત્ર અંગે વિશ્વાસ- મુખ્ય આર્થિક આંકડાઓ સ્થિરતા રહી છે. દેશના મેક્રો ઇકોનોમિક ડેટામાં સુધારાની આશા અને સરકારી નીતિઓમાં સ્પષ્ટતા હોવાથી રોકાણકારોમા વિશ્વાસ વધ્યો છે.

ભારતીય અર્થતંત્ર અંગે વિશ્વાસ- મુખ્ય આર્થિક આંકડાઓ સ્થિરતા રહી છે. દેશના મેક્રો ઇકોનોમિક ડેટામાં સુધારાની આશા અને સરકારી નીતિઓમાં સ્પષ્ટતા હોવાથી રોકાણકારોમા વિશ્વાસ વધ્યો છે.