કોરોનાને લઇ RBI ગવર્નર શક્તિકાંત દાસએ બેન્કોને કરી એલર્ટ , કહ્યું લોન પ્રવાહ જાળવી રાખો

કોરોનાને લઈને RBIના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા બેન્કોને એલર્ટ કરવામાં આવી છે. ગવર્નર શક્તિકાંતા દાસે Stressed Sector અને નાના કારોબારિયોઓને લોન આપવાની વાત કરી છે.

કોરોનાને લઇ RBI ગવર્નર શક્તિકાંત દાસએ બેન્કોને કરી એલર્ટ , કહ્યું લોન પ્રવાહ જાળવી  રાખો
RBI Governor Shaktikanta Das (File Image)
Follow Us:
| Updated on: Apr 13, 2021 | 9:47 AM

કોરોનાને લઈને RBIના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા બેન્કોને એલર્ટ કરવામાં આવી છે. ગવર્નર શક્તિકાંતા દાસે Stressed Sector અને નાના કારોબારિયોઓને લોન આપવાની વાત કરી છે. સામે  બેન્કોએ રીસ્ટ્રક્ચરિંગના સમય સીમાં વધારવા અને લોકડાઉનના મામલામાં મોરાટોરિયમ જેવી યોજનાની માંગ રાખી છે. RBI અને બેન્કની બેઠક ગઈકાલે મળી હતી જેમાં આ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં બેન્કોએ આરબીઆઈ પાસે માંગ કરી હતી કે માર્ચ સુધીમાં રીસ્ટ્રક્ચરિંગની સમયમર્યાદા જૂન સુધી લંબાવાઈ છે. કોવિડની બીજી લહેરને કેટલાક કિસ્સાઓમાં ફરી રીસ્ટ્રક્ચરિંગની જરૂરત પડી શકે છે. જો લોક ડાઉન વધુ સમય ચાલે અથવા વધુ રાજ્યોમાં લાગૂ થયું તો મોરેટોરિયમ જેવી યોજનાની પણ જરૂર રહેશે.

RBIએ બેન્કોને કહ્યું કે બેન્ક તેમના કામકાજ પર કોવિડથી અસર ન પડે તે માટે ધ્યાન રાખવું જોઈએ. લોનનું પ્રવાહ જાળવો, પૂરતી મૂડી વધારીને બેલેન્સ શીટને મજબૂત બનાવવા માટે આરબીઆઈના ગવર્નરે કહ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે ઇકનૉમિક રિવાઇવલ હજી શરૂઆતી તબક્કે છે અને તેને કાયમ રાખવા માટે ઋણ પ્રવાહ વધારો મહત્વપૂર્ણ છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

સરકારી બેન્કો અને પ્રાઇવેટ બેન્કોના એમડી અને સીઇઓ સાથેની બેઠકમાં દાસે નાણાકીય સ્થિરતા જાળવી રાખતા હાલના સુધારાઓની ગતિ ચાલુ રાખવા માટે કેન્દ્રીય બેન્ક દ્વારા હાલમાં લેવામાં આવેલા પગલાઓનો પણ ઉલ્લેખ કર્યો છે.

ગવર્નરે બેન્કોના પેમેન્ટ અને આઇટી સિસ્ટમો પર નજર રાખવા પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે પ્રણાલીની કાર્યક્ષમતા અને કાર્યક્ષમતામાં વધારો કરવાની જરૂરત છે જેથી ગ્રાહકો સરળતાથી સેવા આપી શકાય છે.

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">