હવે દર મહિને 1 કરોડ ઘરોને મળશે 300 યુનિટ મફત વીજળી…PM સૂર્ય ઘર યોજનાની શરૂઆત

કેન્દ્ર સરકારે PM સૂર્ય ઘર યોજના શરૂ કરી છે. આ યોજનાનો હેતુ 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને 1 કરોડ ઘરોને પ્રકાશિત કરવાનો છે. મંગળવારે તેની સત્તાવાર જાહેરાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ પ્રોજેક્ટમાં 75,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થશે.

હવે દર મહિને 1 કરોડ ઘરોને મળશે 300 યુનિટ મફત વીજળી...PM સૂર્ય ઘર યોજનાની શરૂઆત
PM Surya Ghar scheme
Follow Us:
| Updated on: Feb 13, 2024 | 9:11 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે 1 કરોડ લોકોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવા માટેની ‘PM સૂર્ય ઘર : મફત વીજળી યોજના’ની શરૂઆતની જાહેરાત કરી હતી. સૌર ઉર્જા અને ટકાઉ પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે PM સૂર્ય ઘર યોજના શરૂ કરી છે.

આ યોજનાનો હેતુ 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને 1 કરોડ ઘરોને પ્રકાશિત કરવાનો છે. મંગળવારે તેની સત્તાવાર જાહેરાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ પ્રોજેક્ટમાં 75,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થશે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

આ યોજનાની શરૂઆત કરતા પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે, રૂપિયા 75,000 કરોડથી વધુના રોકાણ સાથેનો પ્રોજેક્ટ, દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને 1 કરોડ ઘરોને પ્રકાશિત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

યુવાનો માટે રોજગારની તકો ઊભી થશે

1 ફેબ્રુઆરી, 2024ના રોજ વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે રૂફટોપ સોલર અને મફત વીજળી યોજનાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે આ યોજના દ્વારા એક કરોડ ઘરોને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. જેના થકી એક કરોડ પરિવારો આ સ્કીમ હેથળ વાર્ષિક 15થી 18 હજાર કરોડ રૂપિયાની બચત કરશે અને તેઓ પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓને વધારાની વીજળી પણ વેચી શકશે.

નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે આનાથી ઇલેક્ટ્રિકલ વ્હીકલ ચાર્જિંગની સુવિધાઓમાં વધારો થશે. મોટી સંખ્યામાં વિક્રેતાઓ માટે સપ્લાય અને ઇન્સ્ટોલેશન દ્વારા ઉદ્યોગસાહસિક બનવાની તકો ઊભી થશે અને ઉત્પાદન, ઇન્સ્ટોલેશન અને જાળવણીમાં તકનીકી કુશળતા ધરાવતા યુવાનો માટે રોજગારની તકો ઊભી થશે.

આ પણ વાંચો UAE પહોંચતા જ પીએમ મોદીનું ગાર્ડ ઓફ ઓનર સાથે ભવ્ય સ્વાગત, મોદીએ કહ્યુ “એવુ લાગે છે પોતાના જ ઘરે આવ્યો છું”

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">