મુકેશ અંબાણીની નવી કંપની FTSE ઇન્ડેક્સમાંથી થશે બહાર, જાણો શા માટે ?

મુકેશ અંબાણી 28 ઓગસ્ટે યોજાનારી વાર્ષિક સામાન્ય સભામાં નવી કંપનીના લિસ્ટિંગની તારીખની જાહેરાત કરશે. આ નવી કંપનીના શેરની કિંમત રૂ. 261.85 નક્કી કરવામાં આવી હતી.

મુકેશ અંબાણીની નવી કંપની FTSE ઇન્ડેક્સમાંથી થશે બહાર, જાણો શા માટે ?
Jio Financial FTSE
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2023 | 1:17 PM

મુકેશ અંબાણીની નવી કંપની Jio Financial Servicesને FTSE ઓલ-વર્લ્ડ ઈન્ડેક્સ, FTSE MPF ઓલ-વર્લ્ડ ઈન્ડેક્સ, FTSE ગ્લોબલ લાર્જ કેપ ઈન્ડેક્સ અને FTSE ઇમર્જિંગ ઈન્ડેક્સમાંથી 22 ઓગસ્ટથી ડિલિસ્ટ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ગયા મહિને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ Jio ફાયનાન્સિયલ સર્વિસને ડી-મર્જ કરી હતી, પરંતુ કંપનીએ હજુ સુધી લિસ્ટિંગની તારીખ જાહેર કરી નથી અને બિઝનેસ શરૂ કરવાનો સંકેત આપ્યો નથી.

આ પણ વાંચો : Mukesh Ambani એ Reliance ના રોકાણકારોને આપી ભેટ, Jio Financial Services ના શેર ટૂંક સમયમાં લિસ્ટ થશે

ગ્લોબલ ઈન્ડેક્સ એગ્રીગેટર FTSE એ જણાવ્યું હતું કે Jio Financial Services એ 20 કામકાજના દિવસો પછી ટ્રેડિંગ શરૂ કર્યું નથી અને કોઈ ફર્મ લિસ્ટિંગ તારીખ જાહેર કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં કંપનીને ઈન્ડેક્સમાંથી બાકાત રાખવામાં આવી છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

28 ઓગસ્ટના રોજ જાહેરાત

Jio ફાઇનાન્સિયલ સર્વિસિસ, જે અગાઉ રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ તરીકે ઓળખાતી હતી. તેના લિસ્ટિંગ પછી, કંપની બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વ પછી ત્રીજી સૌથી મોટી NBFC હશે. એવી અપેક્ષા છે કે ચેરમેન મુકેશ અંબાણી 28 ઓગસ્ટે યોજાનારી વાર્ષિક સામાન્ય સભામાં લિસ્ટિંગની તારીખની જાહેરાત કરશે. આ નવી કંપનીના શેરની કિંમત રૂ. 261.85 નક્કી કરવામાં આવી હતી.

સંયુક્ત સાહસની જાહેરાત

તાજેતરમાં જિયો ફાઇનાન્સિયલે અમેરિકાની અગ્રણી એસેટ મેનેજમેન્ટ ફર્મ BlackRock Inc સાથે સંયુક્ત સાહસ માટે કરાર કર્યો છે. આ સંયુક્ત સાહસમાં, Blackrock Inc 50 ટકા હિસ્સો ધરાવશે અને Jio Financial Services (ZFS) પાસે 50 ટકા સમાન હિસ્સો હશે. બ્લેકરોકે વર્ષ 2018માં ભારતથી દૂરી કરી લીધી હતી. હવે 5 વર્ષ પછી કમબેક કરી રહી છે.

કંપનીનું માર્કેટ કેપ કેટલું છે?

Jio Financial Servicesનું માર્કેટ કેપ 1.66 લાખ કરોડ રૂપિયા છે. મૂલ્યાંકનની દ્રષ્ટિએ, કંપની તેના ક્ષેત્રની બીજી સૌથી મોટી કંપની છે. તાજેતરમાં જ Jio Financial Services એ BlackRock સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારી દ્વારા મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગને ટેકો મળે છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">